ધાર્મિક / સાવધાન! ઘરમાં શિવની મૂર્તિ કે ફોટો હોય તો ન કરતા આ ભૂલ, જિંદગીમાં મચી જશે 'તાંડવ'

know important rules to place lord shiva photo and statue in home and shop

ભગવાન શિવ પ્રસન્ન થાય તો જીવન ધન્ય થઈ જાય છે, પરંતુ તેમની નારાજગી વિનાશ લાવે છે. તેથી, તેમની ફોટો મૂર્તિઓ સ્થાપિત કરવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે.

બ્રેકિંગ ન્યૂઝ