બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / know about namo ghat of varanasi pm modi may inaugurate uttar pradesh kashi
Pravin
Last Updated: 10:23 AM, 1 May 2022
પ્રધાનમંત્રી મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું પર્યટન સ્થળ બનીને તૈયાર થઈ ગયું છે. ભારતીય સંસ્કૃતિ અને આધુનિકતાના સાચવીને બેઠેલા કાશીના ઘાટોમાં વધું એક ઘાટ ઉમેરાયો છે. સોશિયલ મીડિયા પર તેને લઈને પહેલાથી જ કેટલીય તસ્વીરો ફરતી થઈ છે અને વીડિયો પર વાયરલ થઈ રહ્યા છે. ઘાટની બનાવટ નમસ્તે કરતા સ્કલ્પચર પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આ જ કારણ છે કે, સોશિયલ મીડિયા પર લોકો તેને હૈશટૈગ નમો ઘાટ લખીને શેર કરી રહ્યા છે.
રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર લગભગ 34 કરોડના ખર્ચે બનેલા આ ખિડકિયા ઘાટનું ઉદ્ધાટન પ્રધાનમંત્રી મોદી ટૂંક સમયમાં કરવા જઈ રહ્યા છે. આ ઘાટથી જળમાર્ગ અને વાયુ માર્ગને પણ જોડવામાં આવશે, જેથી પર્યટક અન્ય શહેરોમાં સુધી પણ જઈ શકે.
વારાણસી સ્માર્ટ સિટીના મુખ્ય મહાપ્રબંધક ડો. ડી વાસુદેવે જણાવ્યું છે કે, લગભગ 21000 સ્કેવર મીટરમાં બની રહેલા આ ઘાટનો પ્રથમ ફેઝ બનીને તૈયાર થઈ ચુક્યો છે. તેના નિર્માણમાં મેક ઈન ઈંડિયાનું વિશેષ ધ્યાન રાખવામા આવ્યું છે. આ ઘાટ પર વોકલ ફોર લોકલ પણ દેખાશે. અહીં પર્યટક બનારસનો નજારો જોશે અને ગંગા આરતીમાં સામેલ પણ થઈ શકશે. વોટર એડવેંચર સ્પોર્ટ્સની મજા લઈ શકશે, આ ઉપરાંત દિવ્યાંગજન અને વૃદ્ધો માટે માં ગંગાના ચરણો સુધી રેંપ બનાવ્યો છે. ગત મહિને પ્રધાનમંત્રી મોદીએ ખુદ ખિડકિયા ઘાટ એટલે કે નમો ઘાટનું અવલોકન કર્યું હતું.
#Kashi खिड़किया घाट !! लेकिन इसका बदला रूप देख कर इसे नमो घाट #NaMoGhat कहना उचित होगा #DivyaKashiBhavyaKashi pic.twitter.com/iaTcs03kAR
— Manoj Goel (@ManojGoelBJP) December 22, 2021
આ ઉપરાંક અહીં એપન થિયેટર પણ છે, લાયબ્રેરી, બનારસી ખાણી પીણી માટે ફુડ કોર્ટ છે. અહીં મલ્ટી પર્પઝ પ્લેટફોર્મ પણ હશે.જ્યાં હેલીકોપ્ટર ઉતરતાની સાથે જ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થઈ શકે. અહીં પર્યટક કાશી વિશ્વનાથ ધામના દર્શન માટે સરળતાથી ટિકિટ પણ લઈ શકે. ખિડકિયા ઘાટથી ક્રૂઝ દ્વારા નજીકના શહેરોમાં ભ્રમણ કરી શકાશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ