બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Keshubapa elder brother Dharamshibhai Patel death gandhiangar

અવસાન / કેશુબાપાના મોટાભાઇ ધરમશીભાઇ પટેલનું 96 વર્ષની વયે નિધન, RSSના સક્રિય સ્વયંસેવક હતા

Hiren

Last Updated: 05:48 PM, 11 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડા દિવસો પૂર્વે(29 ઓક્ટોબર) જ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું નિધન થયું હતું. ત્યારે હવે ગઇકાલે(10 ડિસેમ્બર) કેશુભાઇ પટેલના મોટાભાઇ ધરમશીભાઇ પટેલનું ગઇકાલ(10 નવેમ્બર) નિધન થયું હતું. 43 દિવસના અંતરમાં બન્ને ભાઇઓના નિધનથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

  • પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના મોટાભાઇ ધરમશીભાઇનું નિધન
  • ધરમશીભાઇએ RSSમાં જીવન સમર્પિત કર્યુ હતું
  • સદગતના ચક્ષુનું દાન કરાયું

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના મોટાભાઇ ધરમશીભાઇ પટેલનું ગઇકાલ તારીખ 10 ડિસેમ્બરે નિધન થયું હતું. તેમની ઉંમર 96 વર્ષની હતી. ધરમશીભાઇ પટેલના પુત્ર અશ્વિન પટેલે જણાવ્યું હતું કે તેમનું જીવન આઘ્યાત્મિક હતું. અમારા કેશુબાપા 29 ઓકટોબરે અવસાન પામ્યા હતા અને મારા પિતાશ્રી ધરમશીભાઇનું ગઇકાલ તા.10ના નિધન થયું હતું. તેમના સાધુ વાસવાણી રોડ પરના નિવાસ સ્થાનેથી ગઇકાલે રાત્રે સ્મશાન યાત્રા નીકળી હતી.

ધરમશીભાઇ સવદાસભાઇ દેસાઇ(પટેલ)નો જન્મ 30 મે 1925ના રોજ થયો હતો. તેઓ રાષ્ટ્રવાદી હતા. તેમણે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ માટે જીવન સમર્પિત કર્યું હતું. તેઓ રાજકોટમાં RSSની શાખાઓના કાર્યવાહ રહ્યા હતાં. ધરમશીભાઇ પાસે મોભી વિશેનું જ્ઞાન અપૂર્વ હતું. પાક કેમ વધે તે માટે સંશોધન કરતાં રહેતા અને તેમાં સફળતા પણ મળી છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી સરળ અને ધર્મમય જીવન જીવતા હતા. તેમના ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ