બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

VTV / ધર્મ / શનિની સાડાસાતી! 29 માર્ચ 2025 સુધી આ રાશિના જાતકો પર શનિનો પડછાયો, ઉપાય કરવો જરૂરી

નુકસાનીના દી' / શનિની સાડાસાતી! 29 માર્ચ 2025 સુધી આ રાશિના જાતકો પર શનિનો પડછાયો, ઉપાય કરવો જરૂરી

Last Updated: 06:20 AM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિના રાશિ પરિવર્તનને કારણે તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોને શનિની ચુંગાલમાંથી મુક્તિ મળશે

શનિદેવ 29 માર્ચ 2025ના રોજ મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. 29 માર્ચ 2025 સુધી શનિ કુંભ રાશિમાં રહેશે. જ્યારે શનિની સાડાસાતી થાય છે ત્યારે વ્યક્તિના જીવનમાં અસર થાય છે.

શનિદેવનું રાશિ પરિવર્તન 29 માર્ચ 2025ના બદલાશે. આ દિવસે શનિદેવ મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. 29 માર્ચ 2025 સુધી શનિ કુંભ રાશિમાં રહેશે. શનિ કુંભ રાશિમાં હોવાને કારણે કુંભ, મકર અને મીન રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે અને તુલા અને વૃશ્ચિક રાશિમાં શનિની ઢૈય્યા ચાલી રહી છે. જ્યારે શનિની સાડાસાતી અને ઢૈય્યા થાય છે ત્યારે વ્યક્તિના જીવનમાં અસર થાય છે.

ખાસ ધ્યાન રાખવું

કુંભ, મકર અને મીન રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે અને તુલા અને વૃશ્ચિક રાશિમાં શનિની ઢૈય્યા ચાલી રહી છે. આ રાશિના જાતકોએ વર્ષ 29 માર્ચ 2025 ના અંત સુધી પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. શનિની રાશિ પરિવર્તન બાદ આ રાશિના જાતકોને શનિના પ્રભાવથી મુક્તિ મળશે. શનિના રાશિ પરિવર્તનને કારણે તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોને શનિની ચુંગાલમાંથી મુક્તિ મળશે.

શનિના રાશિ પરિવર્તન

શનિના રાશિ પરિવર્તનને કારણે મકર રાશિથી શનિની સાડાસાતી દૂર થશે.

કરો આ ઉપાયઃ શનિની સાડાસાતીથી બચવા માટે રોજ હનુમાનજીની પૂજા કરવી જોઈએ. હનુમાનજીની પૂજા કરવાથી શનિની કોઈ અશુભ અસર થતી નથી. ધાર્મિક કથાઓ અનુસાર, શનિદેવને રાવણે લંકામાં બંદી બનાવી રાખ્યા હતા. હનુમાનજીએ જ શનિદેવને રાવણના બંધનમાંથી મુક્ત કરાવ્યા હતા. ત્યારે શનિદેવે હનુમાનજીને વચન આપ્યું હતું કે મારી અશુભ અસર તમારા ભક્તો પર ક્યારેય નહીં પડે.

વધુ વાંચો: વધતું વજન થઇ જશે કંટ્રોલમાં, બીમારીઓ પણ ભાગશે, બસ રોજ સવારે ખાલી પેટ પીવો આ Tea

હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ

હનુમાનજી આ કળિયુગમાં જાગૃત દેવ છે અને ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને શ્રી રામ અને માતા સીતાના નામનું સ્મરણ કરવું જોઈએ. જે વ્યક્તિ પર ભગવાન હનુમાનની કૃપા હોય છે તેને જીવનમાં કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. કુંભ, મકર અને મીન રાશિના લોકોએ દરરોજ શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને શ્રી રામ અને માતા સીતાના નામનું સ્મરણ કરવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ