બ્રેકિંગ ન્યુઝ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
Last Updated: 06:20 AM, 7 May 2024
શનિદેવ 29 માર્ચ 2025ના રોજ મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. 29 માર્ચ 2025 સુધી શનિ કુંભ રાશિમાં રહેશે. જ્યારે શનિની સાડાસાતી થાય છે ત્યારે વ્યક્તિના જીવનમાં અસર થાય છે.
ADVERTISEMENT
શનિદેવનું રાશિ પરિવર્તન 29 માર્ચ 2025ના બદલાશે. આ દિવસે શનિદેવ મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. 29 માર્ચ 2025 સુધી શનિ કુંભ રાશિમાં રહેશે. શનિ કુંભ રાશિમાં હોવાને કારણે કુંભ, મકર અને મીન રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે અને તુલા અને વૃશ્ચિક રાશિમાં શનિની ઢૈય્યા ચાલી રહી છે. જ્યારે શનિની સાડાસાતી અને ઢૈય્યા થાય છે ત્યારે વ્યક્તિના જીવનમાં અસર થાય છે.
ખાસ ધ્યાન રાખવું
ADVERTISEMENT
કુંભ, મકર અને મીન રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે અને તુલા અને વૃશ્ચિક રાશિમાં શનિની ઢૈય્યા ચાલી રહી છે. આ રાશિના જાતકોએ વર્ષ 29 માર્ચ 2025 ના અંત સુધી પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. શનિની રાશિ પરિવર્તન બાદ આ રાશિના જાતકોને શનિના પ્રભાવથી મુક્તિ મળશે. શનિના રાશિ પરિવર્તનને કારણે તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોને શનિની ચુંગાલમાંથી મુક્તિ મળશે.
શનિના રાશિ પરિવર્તન
શનિના રાશિ પરિવર્તનને કારણે મકર રાશિથી શનિની સાડાસાતી દૂર થશે.
કરો આ ઉપાયઃ શનિની સાડાસાતીથી બચવા માટે રોજ હનુમાનજીની પૂજા કરવી જોઈએ. હનુમાનજીની પૂજા કરવાથી શનિની કોઈ અશુભ અસર થતી નથી. ધાર્મિક કથાઓ અનુસાર, શનિદેવને રાવણે લંકામાં બંદી બનાવી રાખ્યા હતા. હનુમાનજીએ જ શનિદેવને રાવણના બંધનમાંથી મુક્ત કરાવ્યા હતા. ત્યારે શનિદેવે હનુમાનજીને વચન આપ્યું હતું કે મારી અશુભ અસર તમારા ભક્તો પર ક્યારેય નહીં પડે.
વધુ વાંચો: વધતું વજન થઇ જશે કંટ્રોલમાં, બીમારીઓ પણ ભાગશે, બસ રોજ સવારે ખાલી પેટ પીવો આ Tea
હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ
હનુમાનજી આ કળિયુગમાં જાગૃત દેવ છે અને ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને શ્રી રામ અને માતા સીતાના નામનું સ્મરણ કરવું જોઈએ. જે વ્યક્તિ પર ભગવાન હનુમાનની કૃપા હોય છે તેને જીવનમાં કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. કુંભ, મકર અને મીન રાશિના લોકોએ દરરોજ શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને શ્રી રામ અને માતા સીતાના નામનું સ્મરણ કરવું જોઈએ.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT