બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / Kashmir issue SC tells Centre to file affidavit on efforts made to restore normalcy in Valley
Bhushita
Last Updated: 12:59 PM, 16 September 2019
CJIએ કહ્યું, રાષ્ટ્રિય સુરક્ષાને લઇને નિર્ણય લે સરકાર
SCએ આઝાદને કાશ્મીર જવાની પરમિશન આપી. 4 જિલ્લાની મુલાકાત પણ કરી શકશે. સુપ્રીમ કોર્ટે સોમવારે જમ્મૂ કાશ્મીર સાથે જોડાયેલી 8 અરજીઓ પર સુનાવણી કરી. કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ગુલામ નબી આઝાદની અરજી પર સુનાવણી સમયે કોંગ્રેસના નેતાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી. સુપ્રીમ કોર્ટે ગુલામ નબી આઝાદને કાશ્મીર જવાની પરમિશન આપી. આ સમયે તેઓ 4 જિલ્લાની મુલાકાત લઈ શકશે. આ સમયે તેઓ કોઈ રાજનૈતિક કાર્યક્રમમાં ભાગ લઈ શકશે નહીં. ત્યાં ગયા પછી પણ તેઓ સુપ્રીમ કોર્ટમાં એક રિપોર્ટ આપશે. આ માટે કેન્દ્રને નોટિસ આપવામાં આવી છે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે 5 ઓગસ્ટ પછી હાલ સુધી ઘાટીમાં કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. 87 ટકા કાશ્મીરથી પાબંધીઓ હટાવી લેવામાં આવી છે. જમ્મૂ અને લદ્દાખમાં કોઈ પાબંધી નથી. સરકારે કહ્યું કે મેડિકલ, શાક અને બજારોમાં રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવાનું કહ્યું છે.
Petitions in SC challenging abrogation of Art 370 in J&K: AG KK Venugopal said that more than 5.5 lakh people have attended OPDs across J&K for their medical treatment&dismissed the claim of Kashmir Times Exec. Editor Anuradha Bhasin that people are not getting medical facilities pic.twitter.com/C5jrsT0J24
— ANI (@ANI) September 16, 2019
SCમાં મીડિયાની આઝાદી પર સુનાવણી
પત્રકાર અનુરાધા ભસીનની અરજી પર સુનાવણી સમયે અદાલતમાં જણાવવામાં આવ્યું કે ઘાટીમાં હાલમાં પણ ન ઈન્ટરનેટ કામ કરી રહ્યું છે અને ન તો સંચાર માધ્યમની સુવિધા છે. એટોર્ની જનરલે જવાબ આપ્યો કે શ્રીનગર- જમ્મૂમાં સતત ન્યૂઝ છપાઈ રહ્યા છે. સુનાવણીના સમયે કોર્ટમાં પૂછવામાં આવ્યું કે હાલ સુધી કાશ્મીરમાં સંચાર વ્યવસ્થા કેમ શરૂ કરાઈ નથી. તો તેનો જવાબ મળ્યો કે મીડિયા પર્સન તેનો ઉપયોગ કરી રહ્યા છે. કોર્ટે કેન્દ્રને સરકારને નિયમ જાહેર કરવા કહ્યું અને સાથે એટોર્ની જનરલે આ સમયે કોર્ટ પાસે 2 અઠવાડિયાનો સમય માંગ્યો.
યેચૂરીની અરજી પર તરત સુનાવણી નહી
સીતારામ યેચૂરી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે તરત જ સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે. ચીફ જસ્ટિસે સુનાવણી સમયે કહ્યું કે એમવાઈ તારિગામીની લોકેશન જાણી લેવામાં આવી છે તો તેમાં ઉતાવળની જરૂર નથી. કોર્ટે આ સમયે તેમની તબિયતની પણ જાણકારી મેળવી હતી. સરકારની તરફથી જણાવવામાં આવ્યું છે કે તેઓ હાલમાં જમ્મૂ કાશ્મીર ભવનમાં છે. ચીફ જસ્ટિસે આ સમયે એમવાઈ તારીગામીને જમ્મૂ કાશ્મીરમાં જવાની પરમિશન આપી છે. તેઓએ પૂછ્યું કે હાલ સુધી તેમને રાજભવનમાં શા માટે રાખવામાં આવ્યા છે. જો તેમની તબિયત સારી છે અને તે જવા ઈચ્છે છે તો તેમને કેમ રોકવામાં આવી રહ્યા છે.
Petitions in SC challenging abrogation of Article 370 in J&K: Supreme Court asked Union Of India and Jammu & Kashmir Government to file an affidavit in the case, and fixed the matter to September 30 for further hearing. pic.twitter.com/khkfUcBeSY
— ANI (@ANI) September 16, 2019
સુપ્રીમ કોર્ટને કેન્દ્રની નોટિસ
જમ્મૂ કાશ્મીરના વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ચૂકી છે. સૌ પહેલાં વાઈકોની અરજી પર સુનાવણી થઈ રહી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ આ સમયે કહ્યું કે હાલમાં ત્યાંની સ્થિતિ શું છે? હાલ સુધી કોઈ રેકોર્ડ જોવા મળ્યા નથી. વાઈકોના વકીલે કહ્યું કે ગૃહમંત્રાલય કહી રહ્યું છે કે કોઈને કસ્ટડીમાં લેવાયા નથી. NSA કહે છે કે કેટલાક કિસ્સામાં કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ફારુક અબ્દુલ્લાને કસ્ટડીમાં લેવાના કેસમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ આપી છે. 30 સપ્ટેમ્બર સુધી જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે.
ફોટો સૌજન્ય - Twitter.com
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો