બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
Last Updated: 03:46 PM, 5 May 2024
2008ના મુંબઈ હુમલામાં શહીદ થયેલા મહારાષ્ટ્ર એટીએસના ચીફ હેમંત કરકરેને લઈને થયેલા એક ચોંકાવનારા દાવાથી મોટો વિવાદ છેડાયો છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે એવો ચોંકાવનારો દાવો કર્યો કે હેમંત કરકરેનું મોત આતંકી કસાબની ગોળીથી નહીં પરંતુ આરએસએસ સમર્પિત એક પોલીસ અધિકારીની ગોળીથી થયું હતું. મુંબઈ હુમલાનો કેસ લડનાર સરકારી વકીલ ઉજ્જવલ નિકમ દેશદ્રોહી છે, તેઓ આ વાત જાણતાં હતા અને જાણીજોઈને છુપાવી હતી.
ADVERTISEMENT
What nonsense, this Congress leader says, Kasab didn’t kill Karkare.
— Singh Varun (@singhvarun) May 5, 2024
He’s now giving Kasab & Pakistan a clean chit. He is @VijayWadettiwar LoP & Congress leader from Maharashtra. No wonder Congress is doomed pic.twitter.com/vPr6Uk3yKL
ADVERTISEMENT
કોણ હતા હેમંત કરકરે
વિજય વડેટ્ટીવારના આ દાવાથી રાજનીતિમાં સનસની મચી છે સાથે હેમંત કરકરે કોણ હતા અને તેમનું મોત કેવી રીતે થયું હતું તે લઈને ચર્ચા ઉપડી છે. 26 નવેમ્બર, 2008ના દિવસે જ્યારે પાકિસ્તાન સમર્થિત આતંકીઓએ મુંબઈ પર હુમલો કર્યો હતો ત્યારે તે વખતે મહારાષ્ટ્ર એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના ચીફ બાહોશ સિનિયર પોલીસ ઓફિસર હેમંત કરકરે હતા. મુંબઈ હુમલામાં હેમંત કરકરેને ગોળીઓ વાગી હતી અને બીજા દિવસે એટલે 27 નવેમ્બર 2008ના દિવસે તેઓ શહીદ થયાં હતા.
પોલીસ ઓફિસર એસએમ મુશ્રીફે પોતાનો પુસ્તકમાં શું દાવો કર્યો?
કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારનો દાવો છે કે હેમંત કરકરેની હત્યા આતંકીઓની ગોળીથી નહોતી થઈ, આ વાત પોલીસ ઓફિસર એસએમ મુશ્રીફના પુસ્તકમાં લખવામાં આવી છે. એસએમ મુશ્રીફે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે આતંકીઓની ગોળીથી હેમંત કરકરેની હત્યા થઈ નહોતી. કસાબને ફાંસી આપવાનું કામ કોઈ મોટું નથી, તેઓ કોઈ સામાન્ય વકીલ પણ કરી શકે.
વધુ વાંચો : મહિલા સાંસદ સાથે દરિંદગી, ડ્રગ્સ આપીને રેપ કરાયો, વીડિયો થયો વાયરલ
મુંબઈ હુમલામાં 174 લોકોના થયા હતા મોત
26 નવેમ્બર, 2008ના દિવસે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં 174 લોકોના મોત થયાં હતા જેમાં 20 સુરક્ષા જવાનો અને 26 વિદેશી નાગરિકો હતા તેમજ 300થી વધુ લોકો ઘાયલ થયાં હતા. હુમલો કરનાર 9 પાકિસ્તાની આતંકીઓ પણ માર્યાં ગયા હતા. એકમાત્ર જીવિત આતંકવાદી અજમલ કસાબને ફાંસી આપવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
લોકસભા ચૂંટણી 2024 / '...તો 6 મહિનામાં PoK ભારતનો ભાગ હશે' યોગી આદિત્યનાથે મહારાષ્ટ્રમાં કર્યો મોટો દાવો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT