બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ભારત / 'કસાબ નહીં પોલીસ ગોળીથી મોત', હેમંત કરકરે ફરી ચર્ચામાં કોણ હતા, કેવી રીતે ખપી ગયાં?

નવો વિવાદ / 'કસાબ નહીં પોલીસ ગોળીથી મોત', હેમંત કરકરે ફરી ચર્ચામાં કોણ હતા, કેવી રીતે ખપી ગયાં?

Last Updated: 03:46 PM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

26/11ના મુંબઈ હુમલામાં શહીદ થયેલા એટીએસના ચીફ હેમંત કરકરેને લઈને કોંગ્રેસ નેતાએ એક નવો દાવો કર્યો છે.

2008ના મુંબઈ હુમલામાં શહીદ થયેલા મહારાષ્ટ્ર એટીએસના ચીફ હેમંત કરકરેને લઈને થયેલા એક ચોંકાવનારા દાવાથી મોટો વિવાદ છેડાયો છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે એવો ચોંકાવનારો દાવો કર્યો કે હેમંત કરકરેનું મોત આતંકી કસાબની ગોળીથી નહીં પરંતુ આરએસએસ સમર્પિત એક પોલીસ અધિકારીની ગોળીથી થયું હતું. મુંબઈ હુમલાનો કેસ લડનાર સરકારી વકીલ ઉજ્જવલ નિકમ દેશદ્રોહી છે, તેઓ આ વાત જાણતાં હતા અને જાણીજોઈને છુપાવી હતી.

કોણ હતા હેમંત કરકરે

વિજય વડેટ્ટીવારના આ દાવાથી રાજનીતિમાં સનસની મચી છે સાથે હેમંત કરકરે કોણ હતા અને તેમનું મોત કેવી રીતે થયું હતું તે લઈને ચર્ચા ઉપડી છે. 26 નવેમ્બર, 2008ના દિવસે જ્યારે પાકિસ્તાન સમર્થિત આતંકીઓએ મુંબઈ પર હુમલો કર્યો હતો ત્યારે તે વખતે મહારાષ્ટ્ર એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના ચીફ બાહોશ સિનિયર પોલીસ ઓફિસર હેમંત કરકરે હતા. મુંબઈ હુમલામાં હેમંત કરકરેને ગોળીઓ વાગી હતી અને બીજા દિવસે એટલે 27 નવેમ્બર 2008ના દિવસે તેઓ શહીદ થયાં હતા.

પોલીસ ઓફિસર એસએમ મુશ્રીફે પોતાનો પુસ્તકમાં શું દાવો કર્યો?

કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારનો દાવો છે કે હેમંત કરકરેની હત્યા આતંકીઓની ગોળીથી નહોતી થઈ, આ વાત પોલીસ ઓફિસર એસએમ મુશ્રીફના પુસ્તકમાં લખવામાં આવી છે. એસએમ મુશ્રીફે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે આતંકીઓની ગોળીથી હેમંત કરકરેની હત્યા થઈ નહોતી. કસાબને ફાંસી આપવાનું કામ કોઈ મોટું નથી, તેઓ કોઈ સામાન્ય વકીલ પણ કરી શકે.

વધુ વાંચો : મહિલા સાંસદ સાથે દરિંદગી, ડ્રગ્સ આપીને રેપ કરાયો, વીડિયો થયો વાયરલ

મુંબઈ હુમલામાં 174 લોકોના થયા હતા મોત

26 નવેમ્બર, 2008ના દિવસે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં 174 લોકોના મોત થયાં હતા જેમાં 20 સુરક્ષા જવાનો અને 26 વિદેશી નાગરિકો હતા તેમજ 300થી વધુ લોકો ઘાયલ થયાં હતા. હુમલો કરનાર 9 પાકિસ્તાની આતંકીઓ પણ માર્યાં ગયા હતા. એકમાત્ર જીવિત આતંકવાદી અજમલ કસાબને ફાંસી આપવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ