બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Arohi
Last Updated: 02:55 PM, 17 February 2024
ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે રાજકોટ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આજે આ મેચનો ત્રીજો દિવસ છે. રાજકોટ ટેસ્ટ વખતા ભારતીય ટીમને રવિચંદ્રન અશ્વિનના રૂપમાં મોટો ઝટકો લાગ્યો છે. અશ્વિનને મેડિકલ ઈમરજન્સીના કારણે આખી સીરિઝથી બહાર થવું પડ્યું છે.
Devdutt Padikkal is the substitute fielder for Ashwin on Day 3.#INDvsENG #INDvsENGTest#Ashwin #RohitSharma𓃵#RavindraJadeja #SarfarazKhan#DhruvJurelpic.twitter.com/qJqBnuI7Gr
— Anvar Khan (@anvarkhan63) February 17, 2024
એવામાં ખબર સામે આવી છે કે રાજકોટ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતીય ખેલાડીઓ પોતાના હાથ પર કાળી પટ્ટી બાંધીને રમવા માટે ઉતર્યા છે. એવામાં મોટો સવાલ છે કે આ કાળી પટ્ટી પાછળ શું રાઝ છે. આવો જાણીએ.
હાથ પર કાળી પટ્ટી
રાજકોટ ટેસ્ટ મેચમાં કોનું પલડુ ભારે છે તે ટૂંક સમયમાં જ ખબર પડી જશે. આ મેચના પહેલા દિવસ સુધી એવું લાગી રહ્યું હતું કે ભારત સરળતાથી આ મેચને પોતાની બાજુ કરી નાખશે. ત્યાર બાદ બીજા દિવસે રમત શરૂ થયા બાદ એવું લાગ્યું કે ઈંગ્લેન્ડે ભારતના પક્ષથી મેચને પોતાના પક્ષમાં ખેંચી લીધી છે. હવે ત્રીજા દિવસની મેચ રમવામાં આવી રહી છે. આજે ભારતીય ખેલાડીઓ પોતાના હાથમાં કાળી પટ્ટી બાંધીને રમવા માટે મેદાન પર ઉતર્યા છે.
Once again, 3rd time in the series root dismissed by bumrah 💥
— CricLoverShanky (@CricLoverShanky) February 17, 2024
BOOM BOOM BUMRAH 🔥#INDvsENG #INDvsENGTest #Bumrah pic.twitter.com/UFYDuMAJaM
શું છે કાળી પટ્ટીનું કારણ?
મહત્વનું છે કે હાલમાં જ ભારતના સૌથી સિનિયર ટેસ્ટ ખેલાડી દત્તાજીરાવ ગાયકવાડનું નિધન થયું હતું. દત્તાજીરાવ ભારતના કેપ્ટન પણ રહી ચુક્યા છે. તેમણે દુનિયાને અલવિદા કહી દીધુ છે. તેના કારણે આજ ભારતના બધા ખેલાડી તેમની સામે કાળી પટ્ટી બાંધીને મેચ રમતા જોવા મળશે.
બરાબરી પર છે સીરિઝ
ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝ હજુ સુધી બરાબરી પર ચાલી રહી છે. ભારત અને ઈંગ્લેન્ડ બન્નેની ટીમોએ એક એક મેચ પોતાના નામે કરી લીધી છે. સૌથી પહેલા તો ઈંગ્લેન્ડે ભારતના વિરૂદ્ધ સીરિઝની પહેલી મેચ પોતાના નામે કરી લીધી હતી.
#TeamIndia will be wearing black arm bands in memory of Dattajirao Gaekwad, former India captain and India’s oldest Test cricketer who passed away recently.#INDvENG | @IDFCFIRSTBank
— BCCI (@BCCI) February 17, 2024
ઈંગ્લેન્ડની જીતની સાથે સીરિઝની શરૂઆત કરવા આવી. તેના બાદ એવું લાગી રહ્યું હતું કે ભારતીય ટીમ માટે મુશ્કેલ થવાનું છે. પરંતુ તેની બીજી જ મેચમાં ભારતે પણ શાનદાર વાપસી કરી અને વિશાખાપટ્ટનમમાં રમાયેલી મેચ પોતાના નામે કરી લીધી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ