બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Banaskantha, non-heritage seed was obtained from the canal

લાપરવાહી / બનાસકાંઠામાં સબસીડી યુક્ત બિયારણ કેનાલમાંથી મળ્યું, શું સ્થાનિક તંત્રનો અણઘડ વહીવટ જવાબદાર? અનેક તર્ક-વિતર્ક

Dinesh

Last Updated: 10:51 PM, 19 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડીસા પાટણ હાઈવે પાસે દાંતીવાડા કેનાલમાંથી બિન વારસી મકાઈના બિયારણનો જથ્થો મળી આવ્યો છે, બિયારણ કેનાલમાંથી મળવા બાબતે અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે

  • કેનાલમાંથી મળ્યું બિનવારસી બિયારણ
  • દાંતીવાડા કેનાલ નજીકનો બનાવ
  • પાણીમાં તણાઈને આવ્યો જથ્થો 


બનાસકાંઠામાં બિનવારસી બિયારણ કેનાલમાંથી મળ્યું છે. ડીસા-પાટણ હાઈવે પર દાંતીવાડા કેનાલ નજીકથી બિનવારસી બિયારણ મળ્યું છે. બિનવારસી મકાઈ બિયારણના 20 કટ્ટા મળી આવ્યા છે. કેનાલના પાણીમાં બિયારણનો જથ્થો તણાઈને આવ્યો છે.

બનાસકાંઠામાં બિનવારસી બિયારણ કેનાલમાંથી મળ્યું
ડીસા પાટણ હાઈવે પાસે દાંતીવાડા કેનાલમાંથી બિન વારસી બિયારણનો જથ્થો મળી આવ્યો છે. સ્થાનિક ખેડૂતોએ બિયારણ ભરેલા કટ્ટા કેનાલમાંથી બહાર નીકાળ્યા છે. સબસીડી યુક્ત બિયારણ કેનાલમાંથી મળવા બાબતે અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. બિયારણ કેનાલમાંથી મળતા સ્થાનિક તંત્રની કામગીરી પર પણ સવાલો ઉભા થઈ રહ્યાં છે.

મકાઈ બિયારણના બિનવારસી 20 કટ્ટા મળી આવ્યા
કેનાલમાંથી મકાઈના બિયારણના બિનવારસી 20 જેટલા કટ્ટા મળી આવ્યા છે. સબસીડી યુક્ત બિયારણ કેનાલમાંથી મળવા બાબતે અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. જે બિયારણનો જથ્થાને સ્થાનિક લોકોએ કેનાલમાંથી બહાર નીકાળ્યો હતો.

સળગતા સવાલ

  • બિનવારસી બિયારણનો જથ્થો ક્યાથી આવ્યો?
  • કેનાલમાં બિયારણનો જથ્થો નાખનાર કોણ?
  • બિયારણને તળાવમાં નાખવાનું શું કારણ?
  • કેનાલમાંથી મળેલું બિયારણ સરકારી છે?
  • કેનાલમાં બિયારણ નાખનાર બેદરકાર કોણ?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ