બ્રેકિંગ ન્યુઝ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
VTV / ધર્મ / If you want to get rid of money shortage, leave these habits today, there will be no shortage of money
Pravin Joshi
Last Updated: 05:21 PM, 22 July 2023
તમારી દિનચર્યામાં કેટલીક ખરાબ આદતોના પગલે પૈસા ટકતા નથી
ખરાબ આદતોના કારણે દેવી લક્ષ્મી ક્રોધિત અને નારાજ થઈ જાય છે
સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી દેવી-દેવતાઓની પૂજા કરો
જો તમારા ઘરમાં પણ ઘણીવાર આર્થિક સંકટ રહે છે. જો ઘરમાં પૈસા ટકતા નથી અથવા મહેનત કર્યા પછી પણ પૈસા મેળવવાનો કોઈ રસ્તો નથી, તો આ સમસ્યા તમારી દિનચર્યામાં કેટલીક ખરાબ આદતોના પગલે થઈ શકે છે. આ ખરાબ આદતોના કારણે દેવી લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે અને આવા વ્યક્તિને વારંવાર પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ચાલો જાણીએ કઈ ખરાબ આદતોથી દેવી લક્ષ્મી નારાજ થાય છે..
વહેલા ઉઠો
એવું માનવામાં આવે છે કે જે ઘરમાં લોકો સવારના મોડે સુધી સૂતા હોય છે. આવા લોકો પર માતા લક્ષ્મી નારાજ થાય છે. એટલા માટે સવારે વહેલા ઉઠવાનો પ્રયાસ કરો અને સ્નાન કર્યા પછી તમામ દેવી-દેવતાઓની પૂજા કરો. આમ કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થશે અને હંમેશા તેમના આશીર્વાદ રાખશે.
ઘરમાં કચરો ન નાખો
એવું કહેવાય છે કે મા લક્ષ્મી ક્યારેય એવા ઘરોમાં વાસ કરતી નથી, જ્યાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં ન આવે અને ઘરમાં ગંદકી હોય. તેથી ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખો.
એંઠા વાસણો ન રાખો
રાત્રે જમ્યા પછી રસોડામાં એંઠા વાસણો ન રાખવા. તેને તરત જ સાફ કરો. એવું માનવામાં આવે છે કે રાત્રે રસોડામાં વાસણો રાખવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે.
કનકધારા સ્ત્રોતનો પાઠ કરો
ઘરમાં આર્થિક સંકડામણ દૂર કરવા માટે કનકધારા સ્તોત્રનો પાઠ કરી શકાય છે. આ સ્ત્રોતનો દરરોજ પાઠ કરવાથી ધનલાભનો યોગ બને છે અને ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે.
તુલસીની પૂજા કરો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સુખ, સૌભાગ્ય અને સંપત્તિ માટે દરરોજ તુલસીના છોડને જળ ચઢાવો અને તુલસીના છોડ નીચે ઘીનો દીવો કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની સમસ્યા નથી આવતી.
સૂર્યદેવને જળ અર્પણ કરો
રોકાયેલું ધન પાછું મેળવવા માટે દરરોજ સૂર્યદેવને જળ અને ફૂલ ચઢાવો. એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી જાતકને ધન પ્રાપ્તિની ઘણી તકો મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh