બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / I am not afraid of fatwas, even after threats, Ruby Khan performed Ganesh Visharan
Priyakant
Last Updated: 04:28 PM, 7 September 2022
ઉત્તર પ્રદેશના અલીગઢની રહેવાસી રૂબી આસિફ ખાને તમામ ધમકીઓને અવગણીને આજે ગણેશ વિસર્જન કર્યું છે. રૂબી આસિફ ખાને તેના પતિ અને બે મુસ્લિમ મહિલાઓ સાથે બુલંદશહેરના નરોરા નરવર ઘાટ પર ગણેશ મૂર્તિનું વિસર્જન કર્યું. હાથ જોડીને પૂજા પણ કરી. રૂબી આસિફ ખાન પૂજાને લઈને ઘણીવાર વિવાદોમાં ઘેરાયેલી રહે છે. રૂબી આસિફ ખાન લાંબા સમયથી હિંદુ દેવી-દેવતાઓની પૂજા કરે છે, જેના માટે તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળે છે અને તેની આસપાસના લોકો તેને હિંદુ મહિલા કહે છે.
અલીગઢમાં ઘરે ગણેશ મૂર્તિ સ્થાપિત કર્યા બાદ મૌલાનાના નિશાના પર આવેલી રૂબી આસિફ ખાને સવારે પહેલા ગણેશજીની પૂજા કરી અને પછી મૂર્તિ સાથે નરોરા જવા રવાના થઈ. આ દરમ્યાન તેમને સુરક્ષા આપવા માટે ઘણા પોલીસકર્મીઓ એકસાથે હાજર હતા.
बुलंदशहर में नरोरा नरवर घाट पर आज गणेश प्रतिमा अपने घर में स्थापित करने के बाद चर्चाओं में आई रूबी आसिफ खान के द्वारा गणेश प्रतिमा का विसर्जन किया गया
— Mukesh Rajput journalist (@Mukeshk92294988) September 7, 2022
अपने पति व दो मुस्लिम महिलाओं के साथ गणेश प्रतिमा विसर्जन करने के लिए नरोरा पहुंची रूबीआसिफ खान pic.twitter.com/3Nwqee8jdE
શું કહ્યું રૂબી આસિફ ખાને ?
રૂબીએ કહ્યું, “મેં 31મીએ ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરી હતી, ત્યારબાદ મારી વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો હતો. મૌલાનાએ કહ્યું કે હું હિંદુ બની ગઇ છું, તેથી તેને ઇસ્લામમાંથી બહાર ફેંકી દો અને પરિવારને જીવતો સળગાવીને મારી નાખો. હું જ્યારે બહાર જાઉં છું ત્યારે લોકો ઊલટું કોમેન્ટ કરે છે કે હિંદુઓ જાય છે, પણ હું ફતવાઓ અને મૌલાનાઓથી ડરતી નથી.
अलीगढ़ की रूबी आसिफ खान ने किया गणपति विसर्जन।अब बता रही अपने जान को ख़तरा।
— priya singh (@priyarajputlive) September 7, 2022
गणेश प्रतिमा अपने घर में स्थापित करने के बाद चर्चाओं में आयी अलीगढ़ की रूबी आसिफ खान ने बुलंदशहर में विधिवत तरीके से किया गणेश प्रतिमा का गंगा में विसर्जन। pic.twitter.com/xosIOwjFOE
ઘણી મુસ્લિમ મહિલાઓએ રૂબીને ટેકો આપ્યો
રૂબીને તેના પતિ આસિફ ખાન અને વિસર્જન માટે તેની સાથે આવેલી મહિલાઓએ ટેકો આપ્યો હતો. તેણીએ કહ્યું કે, તે પહેલેથી જ તેની સાથે છે અને ભવિષ્યમાં પણ તેને સમર્થન આપશે. પછી ભલે કોઈ રૂબી સામે ફતવો જાહેર કરે. રૂબી આસિફ ખાનની પડોશમાં રહેતા ફારૂકે જણાવ્યું કે, અમને રૂબી આસિફ ખાનની પૂજાથી કોઈ વાંધો નથી અને અમે રૂબીના ઘરની સામે જ રહીએ છીએ. અમને ખબર નથી કે તે તેના ઘરની અંદર શું કરે છે. અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. અમને મૂર્તિની સ્થાપના વિશે થોડા દિવસો પહેલા જ ખબર પડી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા