બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / Husband can't ask for divorce if wife goes away without telling him: HC
Hiralal
Last Updated: 06:27 PM, 30 March 2022
કર્ણાટક હાઈકોર્ટે પત્નીઓના ખાસ મનગમતા કામની તરફેણમાં ચુકાદો આપીને તેમની મદદ કરી છે. એક પારિવારિક કેસનો ચુકાદો આપતા કર્ણાટક હાઈકોર્ટે એવી ટીપ્પણી કરી કે પતિ કે ઘરના બીજા કોઈ સભ્યને કહ્યાં વગર પત્ની પીયર જતી રહે અથવા તો અલગ ઘરની માગ કરે તો તે ક્રૂરતા નથી અને પતિ આ આધારે છૂટાછેડા ન માગી શકે. કહ્યાં વગર ઘણા લાંબા સમયથી પિયર જતી રહેલા પત્ની પાસેથી છૂટછેડા માગનાર એક પતિની અરજી ફગાવી દેતા કર્ણાટક હાઈકોર્ટે આ ચુકાદો જાહેર કર્યો હતો.
પત્ની અલગ ઘરની માગ કરે કે પિયરે જાય તે ક્રૂરતા નથી-હાઈકોર્ટ
કોર્ટે કહ્યું કે, અલગ ઘર માંગવુ કે માતા-બહેનના ઘરે મળવા જવું એ ક્રૂરતા નથી. જસ્ટિસ આલોક આરાધે અને એસ વિશ્વનાથ શેટ્ટીની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. અરજદારે કૌટુંબિક ઝઘડા અંગે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. અરજીકર્તાના પતિના જણાવ્યા અનુસાર 2002માં તેના લગ્ન એક યુવતી સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ જ તેની પત્નીએ અલગ ઘરની માંગણી શરૂ કરી દીધી હતી. પતિના કહેવા પ્રમાણે તેણે પોતાની વિધવા માતા અને નાના ભાઈ સાથે રહેવાનું છે અને બંનેની જવાબદારી તેના ખભા પર છે.
વિધવા માતાનો સાથ ન છોડી શકું-પતિ
પતિએ હાઈકોર્ટમાં એવું પણ કહ્યું હતું કે માતા અને ભાઈની જવાબદારીને કારણે તે અલગ ઘરની પત્નીની માગ પૂરી કરી શકતો નથી. તેણે એવું પણ કહ્યું કે પત્ની તેની માતા કે ભાઈને કહ્યાં વગર પીયર જતી રહે છે. પત્નીને આ આદતને કારણે તેની જિંદગી બર્બાદ થઈ છે. પતિનો દાવો છે કે 2017માં પત્ની બાળકોને લઈને પિયર જતી રહી હતી ત્યારથી આજ દિન સુધી પરત આવી નથી.
પત્ની કરી ચૂકી છે દહેજનો ખોટો કેસ
પિયર જતા રહ્યાં બાદ પત્નીએ તેના પતિ પર દહેજનો ખોટો કેસ કર્યો હતો. જોકે પાછળથી થયેલી પોલીસ તપાસમાં પતિ અને તેનો પરિવાર નિર્દોષ સાબિત થયો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો