બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Hiralal
Last Updated: 10:36 PM, 25 July 2023
સાંભળીને થોડું અજુગતું લાગે પણ નાહવાના રુમાલને અઠવાડિયામાં એક વાર ધોવા વગર એકધારો ઉપયોગ કરવાથી બીમારીનો ખતરો રહે છે અને તેનાથી અમુક બીમારીઓ થવાનો પણ ખતરો રહે છે.
ભીના રુમાલમાં બેક્ટેરીયાનો વાસ
સામાન્ય રીતે દરેક વ્યક્તિ નહાયા પછી શરીરને લૂછવા કે સૂકવવા માટે ટુવાલનો ઉપયોગ કરે છે, પરંતુ કદાચ તમને ખબર નહીં હોય કે તેનાથી તમારા હેલ્થ ને નુકસાન થઈ શકે છે. ઘણા અભ્યાસોમાં એવું કહેવામાં આવ્યું છે કે ટુવાલમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા હોઈ શકે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
ખામી ક્યાં છે
હકીકતમાં ટૂવાલ બીજા કપડાંની જેમ વારંવાર ધોવાતો નથી, ભાગ્યે જ કોઈક તેને રેગ્યુલેર ધોતું હશે, મોટાભાગના લોકો ટૂવાલને નિયમીત ધોતા નથી અને ઉપયોગ રોજ થાય છે તેથી ભીનો રહેતો હોવાથી તે બેક્ટેરીયાનું ઘર થઈ જાય છે અને આવા ટૂવાલથી લૂંછવામાં આવતાં શરીરમાં કિટાણું જાય છે જે સરવાળે બીમાર પાડે છે.
ગંદા કે ભીના ટુવાલના ઉપયોગથી ઝાડા અને ફૂડ પોઈઝનિંગનો ખતરો
ગંદો કે ભીનો ટૂવાલ વાપરવાથી ઝાડા અને ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે કારણ કે તેમાં આ બન્ને બીમારીના કિટાણું હોઈ શકે છે. વારંવારના સ્પર્શથી તે સરળતાથી શરીરમાં ચાલ્યાં જાય છે. ભીના શરીરને સાફ કર્યા પછી, ટુવાલ ભીનો થઈ જાય છે અને લાંબા સમય સુધી ભીનો રહે છે. બેક્ટેરિયા ભેજમાં ઝડપથી અને સરળતાથી વધે છે.
અઠવાડિયામાં ટૂવાલને એક વાર જરુરથી ધોવો
બીમારીથી બચાવ માટેનો એકમાત્ર સરળ રસ્તો અઠવાડિયામાં ઓછામાં ઓછો એક વાર રુમાલને ધોવો જોઈએ અને ધોયા બાદ તેને તડકામાં સુકવી નાખવો જોઈએ જેથી તેમાં રહેલા કિટાણું મરી જાય છે અને આ રીતે તે ચોખ્ખો થઈ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો