બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
મોટાભાગે ગળામાં ખીચખીચ હોય તો તેને સારવારમાં 1 અઠવાડિયા જેટલો સમય લાગે છે. પરંતુ આ વચ્ચે ગળામાં દુખાવાથી રાહત મેળવવા માટે તમે મધનો ઉપયોગ કરી શકો છો. ગળામાં ખીચખીચ જ નહીં પરંતુ ખાંસીને પણ મધ દૂર કરે છે. ખાસ કરીને બાળકોને ખાંસી થવા પર સીરપ આપવાની જગ્યા પર મધ આપવાની સલાહ આપવામાં આવે છે. એક સ્ટડીમાં જણાવ્યા અનુસાર 1થી 5 વર્ષના બાળકોને જ્યારે રાત્રે સુતા પહેલા મધ આપવામાં આવ્યું તો તેમને ખાંસી ઓછી આવી અને ઉંઘ પણ સારી આવી.

ADVERTISEMENT
આ વસ્તુઓ સાથે કરો મધનો ઉપયોગ
અહીં સુધી કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHOએ પણ ગળામાં ખીચખીચની સમસ્યા માટે મધના ઉપયોગને સારૂ અને ફાયદાકારક માન્યુ છે. તેનું કારણ એ છે કે મધમાં એન્ટીમાઈક્રોબિયલ અથવા ઘા ભરવાની ખુબી હોય છે. માટે ગળામાં દુખાવો અથવા સોજા ઓછુ કરવામાં મદદ કરે છે. જેનાથી ખાંસી અને ગળામાં ખીચખીચની સમસ્યામાં આરામ મળે છે.
ADVERTISEMENT

ગરમ પાણી સાથે મધ લેવાના ફાયદા
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.