બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
Arohi
Last Updated: 07:04 PM, 24 February 2022
મોટાભાગે ગળામાં ખીચખીચ હોય તો તેને સારવારમાં 1 અઠવાડિયા જેટલો સમય લાગે છે. પરંતુ આ વચ્ચે ગળામાં દુખાવાથી રાહત મેળવવા માટે તમે મધનો ઉપયોગ કરી શકો છો. ગળામાં ખીચખીચ જ નહીં પરંતુ ખાંસીને પણ મધ દૂર કરે છે. ખાસ કરીને બાળકોને ખાંસી થવા પર સીરપ આપવાની જગ્યા પર મધ આપવાની સલાહ આપવામાં આવે છે. એક સ્ટડીમાં જણાવ્યા અનુસાર 1થી 5 વર્ષના બાળકોને જ્યારે રાત્રે સુતા પહેલા મધ આપવામાં આવ્યું તો તેમને ખાંસી ઓછી આવી અને ઉંઘ પણ સારી આવી.
આ વસ્તુઓ સાથે કરો મધનો ઉપયોગ
અહીં સુધી કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHOએ પણ ગળામાં ખીચખીચની સમસ્યા માટે મધના ઉપયોગને સારૂ અને ફાયદાકારક માન્યુ છે. તેનું કારણ એ છે કે મધમાં એન્ટીમાઈક્રોબિયલ અથવા ઘા ભરવાની ખુબી હોય છે. માટે ગળામાં દુખાવો અથવા સોજા ઓછુ કરવામાં મદદ કરે છે. જેનાથી ખાંસી અને ગળામાં ખીચખીચની સમસ્યામાં આરામ મળે છે.
ગરમ પાણી સાથે મધ લેવાના ફાયદા
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT