બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Manisha Jogi
Last Updated: 12:26 PM, 30 June 2023
અનેક લોકો એવું માને છે કે, શાકાહારી ભોજનની સરખામણીએ માંસાહારી ભોજન (નોનવેજ) આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, જે સંપૂર્ણપણે સત્ય નથી. જાણકારીના અભાવને કારણે અનેક લોકો ગુણકારી શાકભાજીનું સેવન કરતા નથી. તમે પણ હેલ્ધી ડાયટનું સેવન કરવા માંગો છો, તો સરગવો અને મીઠા લીમડા જેવા શાકભાજી ડાયટમાં શામેલ જરૂરથી કરવા જોઈએ.
સરગવો- સરગવાને અંગ્રેજીમાં ડ્રમસ્ટિક તરીકે ઓળખવામાં આવે છે. સરગવામાં ભરપૂર માત્રામાં વિટામિન એ, સી બી1, બી2, બી3, બી-6, ફોલેટ, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન સહિત અનેક પ્રકારના પોષકતત્ત્વો રહેલા છે. સરગવામાં રહેલ વિટામિન સીની મદદથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. સરગવામાં રહેલ એન્ટીઓક્સિડેન્ટ્સને કારણે સોજો ઓછો થાય છે અને વાળ તથા ત્વચા માટે ગુણકારી છે.
મીઠો લીમડો- મીઠા લીમડામાં ભરપૂર માત્રામાં ફોલેટ, વિટામિન એ અને બી રહેલા છે. 100 ગ્રામ મીઠા લીમડામાં ભરપૂર માત્રામાં સોલ્યુબલ તથા ઈનસોલ્યુબલ ફાઈબર રહેલા હોય છે, જે ખરાબ કોલસ્ટ્રોલ ઓછો કરે છે અને પેટ સાફ કરવામાં પણ મદદ કરે છે. મીઠા લીમડાની મદદથી ગેસ, એસિડિટી અને પેટ ફૂલવા જેવી સમસ્યા દૂર થાય છે અને પાચનમાં સુધારો થાય છે. મીઠા લીમડાનું સેવન કરવાથી શરીરમાંથી વિષાક્ત પદાર્થો બહાર નીકળી જાય છે અને વધારાની ચરબી ઓગળી જાય છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો