બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
Arohi
Last Updated: 11:51 AM, 4 October 2023
એક સ્ટડીમાં સામે આવ્યું છે કે 20 વર્ષથી નાની ઉંમરમાં નસકોરાં લેતા યુવાઓમાં ભવિષ્યમાં હાર્ટ એટેકનો ખતરો અને સ્ટ્રોકનો ખતરો 60% જેટલો વધી જાય છે. એટલે કે યુવાઓમાં હાર્ટ સાથે જોડાયેલી સમસ્યાઓ પાંચ ગણી વધારે હોય છે.
કેલિફોર્નિયામાં 20થી 50 વર્ષના 7,66,000 લોકો પર એક અભ્યાસ કરવામાં આવ્યો. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે નસકોરાં લેતા લોકોમાં વધારે જોરથી નસકોરાં લેવા અને સુતી વખતે હાંફવાની સમસ્યા વધારી હતી. સંશોધકોએ 10 વર્ષ સુધી લોકોની તપાસ કરી અને જોયું કે નસકોરાં લેતા લોકોમાં નસકોરાં ન લેતા લોકોની તુલનામાં હાર્ટ એટેકનો ખતરો 60% સુધી વધી ગયો.
નસકોરાંના કારણ કયા કયા છે?
વધારે વજન
વધારે વજન તમારા ગળાના આસપાસના ટિશૂને સંકોચિત કરી શકે છે.
નાકમાં સમસ્યા
નાકમાં કોઈ સમસ્યા, જેવી કે સાઈનસ, ઈન્ફેક્શન, કે એલર્જીના કારણે નસકોરાં બોલે છે.
ગળામાં ટોન્સિલ કે એડેનોઈડનું વધવુ
બાળકોમાં ટોન્સિલ અને એડેનોઈડનું વધવું નસકોરાંનું એક સામાન્ય કારણ છે.
ગળાના મસલ્સનું કમજોર હોવુ
ગળાના મસલ્સનું કમજોર હોવુ નસકોરાંનું કારણ બની શકે છે.
દારૂ અને ઉંઘની દવાઓ
દારી અને ઉંઘની દવાઓ તમારા મસલ્સને આરામ આપી શકે છે જેનાથી શ્વાસ નળીમાં અવરોધ ઉભો થાય છે.
સિગરેટ પીવી
ધૂમ્રપાન તમારા ગળાના ટિશૂનને કોરા અને અસ્થિર બનાવી શકે છે. જેનાથી નસકોરાં બોલે છે.
આદૂથી દૂર થાય છે નસકોરાં
આદૂમાં સોજાને દૂર કરવાના અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે નસકોરાંને ઓછા કરવામાં મદદ કરે છે. તેની સાથે સાથે આખા અનાજ, લીન પ્રોટીન, યોગર્ટ અને અળસીના બીજનું સેવન કરવાથી પણ નસકોરાંને ઓછા કરી શકાય છે.
જોકે એ વાતનું ધ્યાન રાખો કે આ ફૂડ દરેક માટે કામ નહીં આવી શકે. જો તમે નસકોરાં વિશે ખૂબ વધારે ચિંતિત છો તો તમારે ડૉક્ટર સાથે વાત કરવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog