બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / health news snoring can be a sign of heart disease

સ્વાસ્થ્ય ઍલર્ટ / રાત્રે નસકોરાં બોલાવતા લોકો ચેતજો! હૃદયની બીમારીથી લઈને સ્ટ્રોકનો પણ હોઇ શકે સંકેત, માત્ર એક આદુંથી દૂર થઈ શકે છે સમસ્યા

Arohi

Last Updated: 11:51 AM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Snoring: એક સ્ટડીમાં એ વાત સામે આવી છે કે 20 વર્ષની ઉંમરમાં નસકોરાં બોલવા યુવાઓમાં ભવિષ્યમાં હાર્ટ એટેકનો ખતરો અને સ્ટ્રોકનો ખતરો 60 % સુધી વધારી દે છે.

  • તમને પણ રાત્રે બોલે છે નસકોરાં? 
  • તો આજથી જ ચેતી જજો 
  • 60% સુધી વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો

એક સ્ટડીમાં સામે આવ્યું છે કે 20 વર્ષથી નાની ઉંમરમાં નસકોરાં લેતા યુવાઓમાં ભવિષ્યમાં હાર્ટ એટેકનો ખતરો અને સ્ટ્રોકનો ખતરો 60% જેટલો વધી જાય છે. એટલે કે યુવાઓમાં હાર્ટ સાથે જોડાયેલી સમસ્યાઓ પાંચ ગણી વધારે હોય છે. 

કેલિફોર્નિયામાં 20થી 50 વર્ષના 7,66,000 લોકો પર એક અભ્યાસ કરવામાં આવ્યો. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે નસકોરાં લેતા લોકોમાં વધારે જોરથી નસકોરાં લેવા અને સુતી વખતે હાંફવાની સમસ્યા વધારી હતી. સંશોધકોએ 10 વર્ષ સુધી લોકોની તપાસ કરી અને જોયું કે નસકોરાં લેતા લોકોમાં નસકોરાં ન લેતા લોકોની તુલનામાં હાર્ટ એટેકનો ખતરો 60% સુધી વધી ગયો. 

નસકોરાંના કારણ કયા કયા છે? 
વધારે વજન

વધારે વજન તમારા ગળાના આસપાસના ટિશૂને સંકોચિત કરી શકે છે. 

નાકમાં સમસ્યા
નાકમાં કોઈ સમસ્યા, જેવી કે સાઈનસ, ઈન્ફેક્શન, કે એલર્જીના કારણે નસકોરાં બોલે છે. 

ગળામાં ટોન્સિલ કે એડેનોઈડનું વધવુ
બાળકોમાં ટોન્સિલ અને એડેનોઈડનું વધવું નસકોરાંનું એક સામાન્ય કારણ છે. 

ગળાના મસલ્સનું કમજોર હોવુ 
ગળાના મસલ્સનું કમજોર હોવુ નસકોરાંનું કારણ બની શકે છે. 

દારૂ અને ઉંઘની દવાઓ
દારી અને ઉંઘની દવાઓ તમારા મસલ્સને આરામ આપી શકે છે જેનાથી શ્વાસ નળીમાં અવરોધ ઉભો થાય છે. 

સિગરેટ પીવી 
ધૂમ્રપાન તમારા ગળાના ટિશૂનને કોરા અને અસ્થિર બનાવી શકે છે. જેનાથી નસકોરાં બોલે છે. 

આદૂથી દૂર થાય છે નસકોરાં
આદૂમાં સોજાને દૂર કરવાના અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે નસકોરાંને ઓછા કરવામાં મદદ કરે છે. તેની સાથે સાથે આખા અનાજ, લીન પ્રોટીન, યોગર્ટ અને અળસીના બીજનું સેવન કરવાથી પણ નસકોરાંને ઓછા કરી શકાય છે. 

જોકે એ વાતનું ધ્યાન રાખો કે આ ફૂડ દરેક માટે કામ નહીં આવી શકે. જો તમે નસકોરાં વિશે ખૂબ વધારે ચિંતિત છો તો તમારે ડૉક્ટર સાથે વાત કરવી જરૂરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ