બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
Arohi
Last Updated: 02:53 PM, 19 October 2023
ઉંમર વધવાની સાથે સાથે શરીરમાં ઘણા પ્રકારની તકલીફો શરૂ થઈ જાય છે. તેમાંથી સૌથી કોમન સમસ્યા છે હાથ પગ દુખવાની. હાથ અને પગમાં દુખાવો અને સોજા ઘણા કારણોથી આવે છે. પરંતુ તેના સંકેતને ઓળખવા જરૂરી છે કારણ કે જો તેની સારવાર સમય પર ન કરવામાં આવે તો ખતરનાક રૂપ લઈ શકે છે.
ઘણી વખત એવું પણ થાય છે કે થોડું પણ ઝડપથી ચાલ્યા બાદ હાથ-પગમાં દુખાવો અને સોજા થવા લાગે છે. તેના પાછળ ઘણા કારણો હોઈ શકે છે પરંતુ આ એક ગંભીર બીમારીના સંકેત પણ હોઈ શકે છે.
રૂમેટાઈડ અર્થરાઈટિસ
આજે આપણે વાત કરીશું રૂમેટાઈડ અર્થરાઈડિટસ વિશે જે સંધિવાનો જ એક એડવાન્સ સ્ટેજ છે. આ એક ઓટો ઈમ્યુન બીમારી છે. આપણી ઈમ્યુનિટી આપણને કોઈ પણ બીમાપીથી બચાવે છે પરંતુ ઓટો ઈમ્યૂન આપણી ઈમ્યૂન સિસ્ટમના હેલ્ધી સેલ્સને નુકસાન પહોંચાડે છે.
દુનિયાભરમાં સંધીવા જેવી બીમારીથી સૌથી વધારે મહિલાઓ પીડિત છે. હાથ, કાંડુ, પગ, ઘૂંટણ, ખભા અને કોણીમાં સોજા તેના શરૂઆતી લક્ષણો છે. રૂમેટાઈડ અર્થરાઈટિસ આંખ, ફેફસા અને ત્વચાને ખૂબ વધારે અસર કરે છે.
રૂમેટાઈડ અર્થરાઈડિટના લક્ષણ
આ બીમારીથી બચવા માટે આ છે ખાસ ઉપાય
આ બીમારીની સારવાર ઘણા પ્રકારથી કરવામાં આવી શકે છે. તમને ભોજનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અમુક ખાસ અને સારી આદતોને પોતાની લાઈફસ્ટાઈલમાં શામેલ કરો. તેના ઉપરાંત ડાયેટમાં ફેટી અસિડથી ભરપૂર વસ્તુઓને શામેલ કરો.
વિટામિન સીથી ભરપૂર ફળ અને શાકભાજી ખાઓ. જેનાથી સોજાની મુશ્કેલીઓ ઓછી થાય. દેશી ઘીને પોતાની ડાયેટનો ભાગ બનાવો જેથી તમારા હાડકા મજબૂત થાય. આમ કરીને તમે હાડકાઓ અને સાંધાને મજબૂત બનાવી શકો છો. સાથે જ રોજ એક્સરસાઈઝ જરૂર કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog