બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / લાઈફસ્ટાઈલ / Have you installed a money plant at home? It can cause huge damage
Dinesh
Last Updated: 11:53 PM, 8 April 2024
મની પ્લાન્ટ અનેક ઘરોમાં જોવા મળે છે. મની પ્લાન્ટને જમીન અને પાણી બંન્નેમાં ઉગાડી શકાય છે. આને ઘરમાં રાખવુ શુભ મનાય છે. માન્યતા મુજબ મની પ્લાન્ટને ઘરમાં રાખવાથી ધન ક્યારેય ખૂટતુ નથી. પરંતુ મની પ્લાન્ટને ઘરમાં રાખવાના કેટલાક ગેરફાયદા પણ છે. આજે આપણે મની પ્લાન્ટથી થતા નુકસાન વિશે જાણીશું.
આ પ્લાન્ટમાં જ્યારે ફંગસ લાગી જાય છે ત્યારે એફિલ્સ માઈલબગ્સ અને સ્પાઈડર માઈટ્સ જેવા જીવોથી સંક્રમિત થઈ જાય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે જોખમી છે.
મની પ્લાન્ટમાં કેલ્શિયમ ઓક્સાલેટ ક્રિસ્ટલ હોય છે જે આપણા ઘરના પાલતુ પ્રાણીઓના સ્વાસ્થ્ય માટે હાનીકારક હોય છે. તેનાથી બાળકને પણ નુકસાન થાય છે.
જો મની પ્લાન્ટને ઘરમાં યોગ્ય દિશામાં રાખવામાં ન આવે તો તેનાથી આર્થિક નુકસાન પહોંચી શકે છે. વાસ્તુ મુજબ મની પ્લાન્ટને ક્યારેય ઈશાન દિશામાં ન રાખવું કેમ કે ઈશાન દિશાનુ પ્રતિનિધિત્વ ગુરૂ કરે છે. અને આ પ્લાન્ટ શુક્રનું પ્રતિનિધિત્વ કરે છે. શુક્ર અને ગુરુમાં શત્રુવત સંબંધ હોવાથી આ પ્લાન્ટને ઈશાનમાં રાખવાથી નુકસાનકારક સાબીત થાય છે.
મની પ્લાન્ટને શુક્રનો છોડ માનવામાં આવ્યો છે જેથી તેની પાસે શુક્રના શત્રુ ગ્રહોના છોડ ન લગાવવા જોઈએ. જેમાં મંગળ,ચંદ્ર, સૂર્યના છોડ સામેલ છે.
મની પ્લાન્ટને ક્યારેય ગિફ્ટ ન કરવો જોઈયે. મની પ્લાન્ટ લક સાથે જોડાયેલી વસ્તુ માનવામાં આવે છે. જેથી તેને કોઈને ગિફ્ટ કરવાથી આપણા લકની સાથે પૈસા પણ જતા રહે છે તેવી માન્યતા છે.
જો સમયસર આ પ્લાન્ટની યોગ્ય દેખરેખ ન રાખીએ તો આ પ્લાન્ટ રેંડમલી વધવા લાગે છે. અને તે નીચેની તરફ નમી જાય છે. જેને વાસ્તુની દ્રષ્ટીએ અશુભ માનવામાં આવ્યુ છે.
વાંચવા જેવું: શું તમે તળ્યા પછી વધેલા તેલનો કરો છો વારંવાર ઉપયોગ? તો ચેતી જજો, જાણો સાઇડ ઇફેક્ટ્સ
માન્યતા મુજબ જો મની પ્લાન્ટ ઉપરની દિશામાં વિકસીત ન થાય તો તે આપણી નસો પર નકારાત્મક અસર કરે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy