બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ધર્મ / Guruwar Upay do these special measures on thursday there will never be shortage of money

આસ્થા / Guruwar Upay: દર ગુરૂવારે અપનાવો આ 4 ઉપાય, થશે જીવનની તમામ સમસ્યાઓનું સમાધાન

Arohi

Last Updated: 11:32 AM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Guruwar Upay: જો તમે ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માંગો છો તો ગુરૂવારના દિવસે સ્નાન-ધ્યાન કરી આચમન કરો. તેના બાદ પીળા વસ્ત્ર ધારણ કરી ભગવાન ભાસ્કરને સર્વપ્રથમ જળ અર્પણ કરો.

  • દર ગુરૂવારે અપનાવો આ 4 ઉપાય
  • જીવનની તમામ સમસ્યાઓનું મળી જશે સમાધાન
  • મળશે ભગવાન વિષ્ણુના આશીર્વાદ 

ગુરૂવારનો દિવસ જગતના પાલનહાર ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ખાસ પૂજા કરવામાં આવે છે. સાથે જ દેવગુરૂ બૃહસ્પતિની પણ આરાધના કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ છે કે ગુરૂવારના દિવસે વિષ્ણુજીની પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. 

ત્યાં જ કરિયર અને વ્યાપારમાં પણ ઉંચુ સ્થાન મળે છે. અતઃ સાધક ગુરૂવારના દિવસે આરાધ્ય વિષ્ણુજીની પૂજા કરે છે. આ દિવસે ખાસ ઉપાય પણ કરવામાં આવે છે. આ ઉપાયોને કરવાથી આવક અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. આવો જાણીએ...

ગુરૂવારના ઉપાય 
જો ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માંગો છો તો ગુરૂવારના દિવસે સ્નાન-ધ્યાન કરી આચમન કરો. તેના બાદ, પીળા વસ્ત્ર ધારણ કરી ભગવાન ભાસ્કરને સર્વપ્રથમ જળ અર્પિત કરો. ત્યાર બાગ વિધિ વિધાનથી લક્ષ્મી નારાયણની પૂજા કરો. ભગવાન વિષ્ણુને અષ્ટદળ કમળ અર્પિત કરો. આ ઉપાયને કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. 

આર્થિક સ્થિતિ માટે 
જો તમારી આર્થિક સ્થિતિ સારી નથી તો ગુરૂવારના દિવસે પૂજાના સમયે ભગવાન વિષ્ણુને નારિયેળ અર્પિત કરો. આ સમયે સુખ, સમૃદ્ધિ અને ધન પ્રાપ્તિની કામના કરો. તેના બાદ, નારિયેળને લાલ કે પીળા રંગના કપડામાં લપેટીને તિજોરીમાં મુકો. આ ઉપાય કરવાથી તમારી આવકમાં વધારો થશે. 

ધન સંબંધી મુશ્કેલી માટે 
ગુરૂવારના દિવસે સ્નાન- ધ્યાન કર્યા બાદ વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા કરો. આ સમયે કેસર મિશ્રિત દૂઘથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરો, આ ઉપાયને કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. તેમની કૃપાથી ધન સંબંધી મુશ્કેલીઓ દૂર થાય છે. 

કરિયરમાં આવતી મુશ્કેલી દૂર કરવા 
જો તમે પોતાના કરિયર કે વ્યાપારને નવી ઉંચાઈ સુધી પહોંચાડવા માંગો છો તો ગુરૂવારના દિવસે નજીકના લક્ષ્મી નારાયણ મંદિર જઈને ભગવાન વિષ્ણુની પૂજા કરો. આ સમયે 7 હળદળની ગાંઠ ધનની દેવી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને અર્પિત કરો. આ ઉપાયને કરવાથી ઈચ્છા અનુસાર ફળની પ્રાપ્તિ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ