બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat health secretary Jayanti Ravi press conference 24 April 2020

કોરોના સંકટ / રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 191 કેસ સાથે કુલ 2815 લોકો કોરોના પોઝિટિવ, અ'વાદનો આંકડો ચોંકાવનારો

Kavan

Last Updated: 08:21 PM, 24 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસે ગુજરાતમાં કાળો કહેર વરસાવ્યો છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે,ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 191 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજરોજ 7 લોકો સાજા થતાં તેમને ઘરે જવા દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 265 લોકો સાજા થયાં છે.

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતના આજના કોરોના કુલ પોઝિટિવ કેસની માહિતી આપતા વધુમાં કહ્યું હતું કે,આ સાથે જ અમદાવાદમાં 169  કેસ નોંધાયા હતા. ત્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 2815 પહોંચી છે.

આજના કેસ

અમદાવાદ 169
સુરત 6
વડોદરા 5
આણંદ 3
ગાંધીનગર 1
ભાવનગર 2
બોટાદ 1
પંચમહાલ 3
વલસાડ 1

છેલ્લા 24 કલાકમાં 15 લોકોના મોત

આ સાથે જ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 15 લોકોના દુ:ખદ અવસાન થયાં હોવાની વાત પણ આરોગ્ય વિભાગના અગ્ર સચિવે કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે મણિનગર, રખિયાલ, નારોલ, નિકોલ, બાપુનગર, ખાડિયા, ચાડલોડિયા, વેજલપુર, થલતેજ, તથા રાણીપ વિસ્તારમાં આજે કોરોના વાયરસના કેસ નોંધાયા છે. 

29 દર્દીઓ વેન્ટિલેટર પર

આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં 29 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ 2394 લોકો સ્ટેબલ છે.આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગના અગ્રસચિવે વધુમાં જણાવ્યું હતું કે, કુલ 43822 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 2815 પોઝિટિવ આવ્યા છે તો 41007 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. 

આ માહિતી રાતે 8.15 કલાક સુધીની છે

જિલ્લા પોઝિટિવ કેસ સાજા થયા મૃત્યુ
Ahmedabad 1821 113 83
Baroda 223 53 11
Surat 462 15 14
Rajkot 41 12 0
Bhavnagar 35 18 5
Anand 36 13 2
Bharuch 29 3 2
Gandhinagar 19 11 2
Patan 15 11 1
Panchmahal 15 0 2
Banaskantha 16 1 0
Narmada 12 0 0
Chhota Udepur 11 3 0
Kutch 6 1 1
Mehsana 7 2 0
Botad 12 0 1
Porbandar 3 3 0
Dahod 4 1 0
Gir Somnath 3 2 0
Kheda 5 1 0
Jamnagar 1 0 1
Morbi 1 0 0
Sabarkantha 3 2 0
Arvalli 18 0 1
Mahisagar 9 0 0
Tapi 1 0 0
Valsad 5 0 1
Navsari 1 0 0
Dang 1 0 0
TOTAL 2815 265 127
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ