બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat health secretary Jayanti Ravi press conference 19 April 20

મહામારી / કોરોનાના નવા 139 કેસ સાથે રાજ્યમાં કુલ આંક 1743, જાણો આજે સૌથી વધુ કયા જિલ્લાના

Kavan

Last Updated: 08:38 PM, 19 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે ફરીવાર રાજ્યના આજના કુલ કોરોનાના કેસોની વિગતવાર જાણકારી આપવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે 139 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં  367 કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતના આજના કોરોના કુલ પોઝિટિવ કેસની માહિતી આપતા વધુમાં કહ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1743 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં બપોર બાદ સૌથી વધુ 99 કેસ નોંધાયા હતા.

આજે સારવાર દરમિયાન 5 લોકોના મોત

આજે રાજ્યમાં 5 લોકોના મોત થયાં છે અને 11 લોકોને રજા આપવામાં આવી છે. નોંધનીય છે કે, હાલ 1632 લોકો સ્ટેબલ છે તો 14 લોકો વેન્ટિલેટર પર છે. અત્યાર સુધીમાં 105 લોકોને ઘરે મોકલવામાં આવ્યા છે. 24 કલાકમાં 3013 ટેસ્ટ કરાયા છે. કુલ 29014 ટેસ્ટ કરવામાં આવ્યા છે. 

આજના નવા કેસ


અમદાવાદ- 99
વડોદરા- 14
સુરત- 22
રાજકોટ-1
ભરૂચ-1
દાહોદ-1
નર્મદા-1 

આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે

જિલ્લા પોઝિટિવ કેસ સાજા થયા મૃત્યુ
Ahmedabad 1101 29 32
Amreli 0 0 0
Anand 28 3 2
Aravalli 1 0 1
Banaskantha 10 1 0
Bharuch 23 2 1
Bhavnagar 32 15 4
Botad 5 0 1
Chhota Udaipur 7 1 0
Dahod 3 0 0
Dang 0 0 0
Devbhoomi Dwarka 0 0 0
Gandhinagar 17 10 2
Gir Somnath 2 1 0
Jamnagar 1 0 1
Junagadh 0 0 0
Kutch 4 0 1
Kheda 2 0 0
Mahisagar 2 0 0
Mehsana 5 0 0
Morbi 1 0 0
Narmada 12 0 0
Navsari 0 0 0
Panchmahal 9 0 2
Patan 15 11 1
Porbandar 3 3 0
Rajkot 36 9 0
Sabarkantha 2 1 0
Surat 242 11 8
Surendranagar 0 0 0
Tapi 0 0 0
Vadodara 180 8 7
Valsad 0 0 0
TOTAL 1743 105 63
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ