બ્રેકિંગ ન્યુઝ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Gujarat HC issues notice to 9 lower court judges in pending property dispute case since 1977
Priyakant
Last Updated: 10:49 AM, 20 December 2022
ગુજરાત હાઈકોર્ટે સોમવારે આણંદમાં નીચલી કોર્ટના નવ જજોને આડેહાથ લીધા હતા. હાઈકોર્ટે 1977થી પેન્ડિંગ પ્રોપર્ટી વિવાદનો અંત લાવવા નિર્દેશ આપ્યો હતો. અરજદારની ઉંમર હવે 86 વર્ષની થઈ ગઈ છે. હાઈકોર્ટે આદેશનું પાલન ન કરવા બદલ તમામ 9 જજો સામે તિરસ્કારની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની બેન્ચે આ અવમાનના નોટિસ જાહેર કરી છે. તિરસ્કારની નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, હાઇકોર્ટે નિર્ધારિત સમય મર્યાદામાં મામલો પતાવવાનો આદેશ આપ્યો હતો. ન્યાયાધીશોએ સ્પષ્ટપણે આ આદેશનું ઉલ્લંઘન કર્યું અને અવગણ્યું.
શું હતો સમગ્ર મામલો ?
નીચલી અદાલતે 1985માં મિલકત વિવાદમાં પોતાનો ચુકાદો આપ્યો હતો, પરંતુ આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. બીજી લાંબી કાનૂની પ્રક્રિયા પછી નવેમ્બર 2004માં મામલાના સમાધાન માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2005 હતી. આ કેસ આણંદ કોર્ટમાં પરત મોકલવામાં આવ્યો હતો.
9 જજ પાસેથી ખુલાસો મંગાયો
ગયા શુક્રવારે હાઈકોર્ટે આ કેસની સુનાવણીની અધ્યક્ષતા કરી રહેલા તમામ જજો પાસેથી ખુલાસો માંગ્યો હતો. ખંડપીઠે વિલંબ માટે ન્યાયાધીશોના ખુલાસાને ચોંકાવનારો ગણાવ્યો હતો. બેન્ચે તો ત્યાં સુધી કહ્યું કે આ મામલાને અત્યંત બેદરકારીથી હાથ ધરવામાં આવ્યો હતો. જોકે જુદા જુદા સમયે આ કેસની સુનાવણી કરનારા 18 જજોમાંથી 2 મૃત્યુ પામ્યા છે અને 6 નિવૃત્ત થયા છે. ખંડપીઠે તે વિશેષ અદાલતની અધ્યક્ષતા કરતા જજને 3 દિવસ માટે માફી આપી હતી. 99 થી 1,350 દિવસ સુધીના કેસ પેન્ડિંગ હોવાને કારણે 9 અન્ય લોકો હવે તપાસ હેઠળ છે. હાઈકોર્ટની બેન્ચે જજ પીપી મોકાશી અને સુનીલ ચૌધરીને પણ ઠપકો આપ્યો હતો. બંને ન્યાયાધીશોએ આપેલા ખુલાસાથી બેંચ સંતુષ્ટ ન હતી. પીપી મોકાશી હાલ ભરૂચની ઝઘડિયા કોર્ટમાં પોસ્ટેડ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy