બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
Shyam
Last Updated: 02:32 PM, 23 November 2022
ગુજરાત કોંગ્રેસનો જૂથવાદ દિલ્લી સુધી પહોંચ્યો છે. ગુજરાત કોંગ્રેસના નારાજ નેતાઓ હાઇકમાન્ડને મળ્યા હતા. બેઠકમાં ભાગ લેનાર MLA હિંમતસિંહ પટેલે કહ્યું, ખાલી પદ પર નિમણૂકો ઝડપથી થઈ જશે. કે.સી.વેણુગોપાલ સાથેની બેઠક સારી રહી. 2022ની વિધાનસભાની ચૂંટણીના રોડમેપ અંગે ચર્ચા થઈ હતી. હાલ ગુજરાતમાં જે કાર્યક્રમો થઈ રહ્યા છે તે અંગે ચર્ચા થઈ હતી. પ્રભારી સિવાયનું કોઈ પદ હાલ ખાલી કહેવાય નહીં. પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા કાર્યરત છે. વિપક્ષ નેતા તરીકે પરેશ ધાનાણી કાર્યરત છે.
અગાઉ કોંગ્રેસના નેતાઓની નરેશ રાવલના ઘરે થઈ હતી બેઠક
નરેશ રાવલના ઘરે થોડા દિવસો અગાઉ બેઠક મળી હતી. ત્યારે અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી અને પરેશ ધાનાણીની ટીમ સિવાયના જૂથની બેઠકમાં સોનિયા ગાંધી સમક્ષ કયા મુદ્દાઓ રાખવા તેને લઈ ચર્ચા થઈ હોવાની સૂત્રોની માહિતી સામે આવી હતી. મહત્વનું છે કે, નરેશ રાવલના ગ્રૂપ દ્વારા સોનિયા ગાંધી પાસે મુલાકાતનો સમય મંગાયો હતો. સોનિયા ગાંધી સમક્ષ ગુજરાત કોંગ્રેસના પ્રશ્નો સહિતના મુદ્દાઓને લઇ ચર્ચા કરાશે. જેમાં ગુજરાત કોંગ્રેસમાં નિરીક્ષક, પ્રદેશ અધ્યક્ષની નિમણૂક અંગે ચર્ચા કરાશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT