બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / Gujarat Congress leaders met the High Command in Delhi

રાજરમત / ગુજરાત કોંગ્રેસના નારાજ નેતાઓ હાઇકમાન્ડને મળ્યા, જાણો સંગઠનના કયા મામલે દિલ્હીમાં કરાઈ ચર્ચા

Shyam

Last Updated: 02:32 PM, 23 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત કોંગ્રેસના નારાજ નેતાઓ હાઇકમાન્ડને મળ્યા હતા, બેઠકમાં ભાગ લેનાર MLA હિંમતસિંહ પટેલે કહ્યું, ખાલી પદ પર નિમણૂકો ઝડપથી થઈ જશે

  • ગુજરાત કોંગ્રેસનો જૂથવાદ દિલ્લી પહોંચ્યો
  • કોંગ્રેસના નારાજ નેતાઓ હાઈકમાન્ડને મળ્યા
  • ખાલી પદ પર નિમણૂંકો ઝડપથી થશેઃ હિંમતસિંહ

ગુજરાત કોંગ્રેસનો જૂથવાદ દિલ્લી સુધી પહોંચ્યો છે. ગુજરાત કોંગ્રેસના નારાજ નેતાઓ હાઇકમાન્ડને મળ્યા હતા. બેઠકમાં ભાગ લેનાર MLA હિંમતસિંહ પટેલે કહ્યું, ખાલી પદ પર નિમણૂકો ઝડપથી થઈ જશે. કે.સી.વેણુગોપાલ સાથેની બેઠક સારી રહી. 2022ની વિધાનસભાની ચૂંટણીના રોડમેપ અંગે ચર્ચા થઈ હતી. હાલ ગુજરાતમાં જે કાર્યક્રમો થઈ રહ્યા છે તે અંગે ચર્ચા થઈ હતી. પ્રભારી સિવાયનું કોઈ પદ હાલ ખાલી કહેવાય નહીં. પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા કાર્યરત છે. વિપક્ષ નેતા તરીકે પરેશ ધાનાણી કાર્યરત છે.

અગાઉ કોંગ્રેસના નેતાઓની નરેશ રાવલના ઘરે થઈ હતી બેઠક

નરેશ રાવલના ઘરે થોડા દિવસો અગાઉ બેઠક મળી હતી. ત્યારે અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી અને પરેશ ધાનાણીની ટીમ સિવાયના જૂથની બેઠકમાં સોનિયા ગાંધી સમક્ષ કયા મુદ્દાઓ રાખવા તેને લઈ ચર્ચા થઈ હોવાની સૂત્રોની માહિતી સામે આવી હતી. મહત્વનું છે કે, નરેશ રાવલના ગ્રૂપ દ્વારા સોનિયા ગાંધી પાસે મુલાકાતનો  સમય મંગાયો હતો. સોનિયા ગાંધી સમક્ષ ગુજરાત કોંગ્રેસના પ્રશ્નો સહિતના મુદ્દાઓને લઇ ચર્ચા કરાશે. જેમાં ગુજરાત કોંગ્રેસમાં નિરીક્ષક, પ્રદેશ અધ્યક્ષની નિમણૂક અંગે ચર્ચા કરાશે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ