તૈયારી / અંબાજીના ભાદરવી પૂનમના મેળા માટે ST દ્વારા તૈયાર કરાયો એકશન પ્લાન

GSRTC  st bus Ambaji  Bhadarvi Poonam

યાત્રાધામ અંબાજીમાં આગામી તારીખ ૮ થી ૧૪ સપ્ટેબર દરમિયાન ભાદરવી પૂનમનો મહાકુંભ ભરાશે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રાએ  ઊમટી પડશે. તેઓ સુખરૂપ તેમના ઘરે પહોંચી શકે તે માટે એસટી દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી દેવાયો છે, જેમાં આ વખતે ચાર વિભાગ ઊભા કરાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ