બ્રેકિંગ ન્યુઝ
PM મોદીએ કર્યું મતદાન
ભાવનગરમાં 2 EVM ખોટવાયા
પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત
આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન
આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના
Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ
VTV / Govt must organise flights to bring back stranded workers in middle east rahul gandhi
Divyesh
Last Updated: 12:56 PM, 15 April 2020
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ આજરોજ મિડિલ ઇસ્ટમાં ફસાયેલા ભારતીયોને લઇને કેન્દ્રની મોદી સરકાર સામે અવજા ઉઠાવ્યો છે. રાહુલ ગાંધીએ સરકારને તેઓને જલ્દી પરત લાવવા જણાવ્યું છે.
The #Covid19 crisis & shutting of businesses in the Middle East have left thousands of Indian workers in deep distress & desperate to return home. The Govt must organise flights to bring home our brothers & sisters most in need of assistance, with quarantine plans in place.
— Rahul Gandhi (@RahulGandhi) April 15, 2020
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજરોજ ટ્વિટ કરી જણાવ્યું છે કે કોરોના વાયરસના સંકટના કારણે મિડિલ ઇસ્ટમાં ઘણા વેપાર ધંધા બંધ થઇ ગયા છે. જેને લઇને હજારો ભારતીય મજદૂર ત્યાં ફસાઇ ગયા છે અને સ્વદેશ આપવા પ્રયત્ન કરી રહ્યાં છે.
રાહુલ ગાંધીએ અપીલ કરી છે કે ભારત સરકારે તરત આ લોકોને દેશમાં પરત લાવવા સ્પેશિયલ વિમાનનો પ્રબંધ કરવો જોઇએ. અહીં લાવવા પર તેઓને ક્વોરન્ટાઇન કરવાની સુવિધા પણ કરવી જોઇએ.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની અસર ધીરે-ધીરે સાઉદી અરબ, ઇરાન, ઇરાક, યુએઇમાં પણ જોવા મળી રહ્યો છે. આ દેશોમાં મોટી સંખ્યામાં ભારતીય મજદૂર જઇને કામ કરી રહ્યાં છે, એવામાં જ્યારે હવે કામ ઠપ થઇ ગયું હોવાથી ત્યાંથી લોકો પરત આવવા ઇચ્છે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ