બ્રેકિંગ ન્યુઝ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Government's flagship plan for irrigation electricity, statement by Agriculture Minister Raghavji
Dinesh
Last Updated: 06:51 PM, 3 September 2023
રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. આખો ઓગસ્ટ મહિનો કોરોધાકોર જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ત્યારે છોટાઉદેપુર, નવસારી, બનાસકાંઠા સહિતના જિલ્લામાં વરસાદ ન થવાના કારણે ખેડૂતોએ વાવેલા વરસાદી પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકશાન થઈ રહ્યું છે. આદિવાસી વિસ્તારમાં મોટા પ્રમાણમાં કઠોળના પાકનું ઉત્પાદન થાય છે.
નસવાડીના ખેડૂતોની માંગ
મકાઈ, તુવેર, ડાંગર, અડદ જેવા પાકને અત્યારે પાણીની અત્યંત જરૂરિયાત છે. સરકારે આદિવાસી વિસ્તારમાં આવેલી નર્મદા નદી મારફતે છેક સૌરાષ્ટ્ર સુધી પાણી કેનાલ મારફતે પહોંચાડ્યું છે. ત્યારે સરકાર નસવાડીમાં પણ સ્થાનિક ખેડૂતોને સિંચાઈના પાણીની સુવિધા કરી આપે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.
કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન
રાજકોટમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, આખો ઓગસ્ટ મહિનો કોરોધાકોર જતા ખેડૂતો ચિંતામાં છે. વરસાદ ખેંચાયો છે ત્યારે, ઉર્જા અને સિંચાઈ વિભાગ સંકલનમાં છે. વરસાદ વધારે ખેંચાય તો સિંચાઈ વિભાગ પાણી આપવા તૈયાર તેમજ સિંચાઈ અને ઉર્જા વિભાગને CMએ સૂચના આપી છે.
અંબાલાલ પટેલે આગાહી કરી
છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા છે. ત્યારે વરસાદની ઘટથી ચિંતિત ખેડૂતો માટે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી 6થી 12 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. ગુજરાત પર આજથી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. 6 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદી સિસ્ટમ મજબૂત થશે જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થશે.
વરસાદની શક્યતા
મધ્ય, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સાથે પોરબંદર અને જામનગરમાં વરસાદી ઝાપટા પડશે. વલસાડ, ભાવનગર, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળશે. તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy