બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Manisha Jogi
Last Updated: 01:25 PM, 20 November 2023
ઋતુ બદલાય ત્યારે ઋતુગત બિમારી થવા લાગે છે. શિયાળો શરૂ થવાની સાથે અનેક બિમારીઓ થવા લાગે છે. જે લોકો ગરમીમાં ગરમ વસ્તુનું સેવન કરતા નથી, તે લોકો શિયાળામાં ગરમ વસ્તુનું સેવન કરવા લાગે છે. શિયાળામાં ગરમ વસ્તુનું સેવન કરવાથી શરીરમાં ગરમી આવી જાય છે. અનેક લોકો શિયાળામાં આદુની ચા અને આદુના ઉકાળાનું સેવન કરે છે. આદુનું વધુ માત્રામાં સેવન કરવાથી અનેક પ્રકારની સમસ્યા થઈ શકે છે.
આદુનું વધુ સેવન કરવાથી થતા નુકસાન
પેટમાં બળતરા- આદુનું સેવન કરવાથી શરીરમાં ગરમી આવી જાય છે. આદુનું વધુ સેવન કરવાથી પેટમાં બળતરા થાય છે, એસિડ બનવા લાગે છે, ગેસ અને કબજિયાત થાય છે. ભોજન કર્યા પછી આદુનું સીમિત માત્રામાં સેવન કરવાથી પેટ ફૂલવાની સમસ્યા દૂર થાય છે.
બ્લડ ક્લોટિંગ પર અસર- આદુમાં એવા ગુણ રહેલા છે, જેનાથી લોહી પતલુ થાય છે. આદુનું વધુ સેવન કરવાથી બ્લડ ક્લોટિંગ પર અસર થાય છે. જે લોકો લોહી પાતળુ થવાની દવા લઈ રહ્યા છે, તે લોકો આદુનું વધુ માત્રામાં સેવન કરે તેમને તકલીફ થઈ શકે છે.
બ્લડ શુગર લેવલ ઓછું થઈ શકે છે- આદુનું વધુ માત્રામાં સેવન કરવાથી ઈન્સ્યુલિન લેવલ પર અસર થાય છે, જેના કારણે બ્લડ શુગર લેવલ અચાનક ઓછું થઈ શકે છે.
મોઢામાં બળતરા થવી- આદુનું નિશ્ચિત માત્રા કરતા વધુ માત્રામાં સેવન કરવાથી મોઢામાં બળતરા થવાની સમસ્યા થઈ શકે છે. આ કારણોસર આદુનું સીમિત માત્રામાં જ સેવન કરવું જોઈએ.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો