બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
Arohi
Last Updated: 01:01 PM, 4 September 2023
ઘણી વખત તમે જોયું હશે કે પૂજા પાઠ કરતી વખતે લોકો મંત્રનો જાપ કરે છે. ધાર્મિક માન્યતા છે કે પૂજા પાઠ કરવા માટે મંત્રનો જાપ કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. સનાતન ધર્મમાં મંત્રના જાપને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો જાતક નિયમિત રીતે ભગવાનના મંત્રોનો જાપ કરે તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.
જાતકમાં ઘણા પ્રકારના ફેરફાર પણ જોવા મળે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ઘણી મુશ્કેલીઓ દૂર કરવા માટે મંત્રના જાપ જણાવવામાં આવ્યા છે. અલગ અલગ મુશ્કેલીઓને દૂર કરવા માટે અલગ અલગ દેવી મંત્રોનો જાપ કરવો જોઈએ.
જાપ કરવો ખૂબ મહત્વપૂર્ણ
અયોધ્યાના પ્રકાંડ વિદ્વાન પવન દાસ શાસ્ત્રી જણાવે છે કે હિંદૂ ધર્મમાં મંત્રોનો જાર કરવો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મંત્રોનો જાપ કરવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. જો જાતક નિયમિત રીતે મંત્રોનો જાપ કરે તો તેમને જલ્દી ફળ પ્રાપ્ત થાય છે. સાથે જ સકારાત્મક ઉર્જાનો પણ સંચાર થાય છે. ધન-ધાન્યમાં પણ વૃદ્ધિ થાય છે.
શ્રી ગણેશાય નમઃ
ગણપતિ બાપ્પા બધા દેવતાઓમાં સર્વપ્રથમ પુજનીય માનવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા સનાતન ધર્મમાં ગણેશજીની વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ. માટે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા તેમની પૂજા કરવી જોઈએ.
કોઈ પણ કામમાં સફળતા મેળવવા માટે તમે ઘરથી નિકળતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરો અને "શ્રી ગણેશાય નમઃ" મંત્રનો ઓછામાં ઓછો 11 વખત જાપ કરો. તેનાથી કામમાં આવતી મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તમને સફળતા મળશે.
કિસ્મતનો સાથ મેળવવા માટે
ॐ ऐं श्रीं भाग्योदयं कुरु कुरु श्रीं ऐं फट्।। આ ભાગ્યનોત્તિ મંત્ર છે. જેના જાપથી સુતેલુ ભાગ્ય પણ જાગી જાય છે. સાથે જ તેના નિયમિત જાપથી જીવનમાં સકારાત્મકતા અને સુખ-શાંતિ આવે છે.
કાર્યમાં સફળતા માટે
राम लक्ष्मणौ सीता च सुग्रीवों हनुमान कपि ।पञ्चैतान स्मरतौ नित्यं महाबाधा प्रमुच्यते ।। આ ભગવાન શ્રીરામનો મંત્ર છે. કાર્યમાં સફળતા માટે ઘણા પ્રકારની મુશ્કેલીઓ દૂર કરવા માટે તમે આ મંત્રનો જાપ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog