બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Hiralal
Last Updated: 10:16 PM, 20 May 2023
શાસ્ત્રો અનુસાર આપણે આપણા કર્મોના આધારે આ જગતમાં માનવ યોનિમાં જન્મ્યા છીએ અને આપણો આગામી જન્મ પણ કર્મના આધારે જ થશે. ગરુડ પુરાણ મુજબ સારા કે ખરાબ કર્મોના આધારે આગળ વ્યક્તિનો જન્મ થાય છે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં મૃત્યુ વિશે કહે છે કે જન્મ અને મૃત્યુ એ જીવનનું એવું ચક્ર છે, જેમાંથી દરેકને પસાર થવું પડે છે. એટલે જેણે સંસારમાં જન્મ લીધો છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે અને આ એક અટલ સત્ય છે.
84 લાખમાંથી એકમાત્ર માનવ યોનિ સર્વશ્રેષ્ઠ
ગીતામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પછી માત્ર શરીરનો જ નાશ થાય છે, આત્માનો નહીં. આત્મા જૂના શરીરને છોડીને નવું શરીર ધારણ કરે છે. ગરુડ પુરાણમાં કુલ 84 લાખ યોનિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આવામાં માનવ યોનિને શ્રેષ્ઠ યોનિ માનવામાં આવે છે. ગરુડ પુરાણમાં કર્મના આધારે જન્મેલી યોનિ વિશે જણાવવામાં આવ્યું છે. એટલે કે મૃત્યુ પછી તમે કઈ યોનિમાં જન્મ લેશો, તે પહેલેથી જ નક્કી થઈ ચૂક્યું છે. કારણ કે તમે તમારા જીવનમાં જે પ્રકારનું કામ કરો છો, તેનો જન્મ પણ મૃત્યુ બાદ જ થશે. આવો જાણીએ એવા જ પાંચ કર્મો વિશે જે આગામી જન્મ નક્કી કરે છે.
ધર્મનું અપમાન કરનાર : ગરુડ પુરાણમાં જણાવ્યા પ્રમાણે ધર્મ, વેદ, પુરાણ જેવા ધાર્મિક ગ્રંથોનું અપમાન કરનાર વ્યક્તિને કૂતરાનો અવતાર મળે છે.
મિત્ર સાથે દગાબાજી કરનારને : મિત્રતા એ વિશ્વનો સૌથી સુંદર સંબંધ છે. પરંતુ કેટલાક લોકો મિત્ર સાથે છળકપટ અને દગાબાજી કરે છે. આવા લોકોને ગીધ તરીકે જન્મવું પડે છે.
લોકોને મૂર્ખ બનાવનાર : લોકોને મૂર્ખ બનાવનાર અથવા તો તેમના ભોળપણનો લાભ લેનાર લોકો ઘુવડ તરીકે ફરી જન્મે છે.
કટુ વચન બોલનારને બકરીનો જન્મ મળે છે
જે લોકોની વાણીમાં મધુરતા નથી હોતી અને જે લોકો બીજા સાથે ખરાબ વાતો કરે છે કે હંમેશા તેમને ગાળો આપે છે, તેઓ બકરી બનીને જન્મે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime