પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે, વર્ષ ૨૦૨૨ સુધીમાં દેશના તમામ નાગરિકને ધરનું ધર પ્રાપ્ત થાય તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આ યોજનાનો લાભ દેશના ઘણા બધા લોકોએ લીધો છે જો કે, કેટલાક લોકો યોગ્ય માહિતી નહીં મળી શકવાના લીધે આ યોજનાનો લાભ લઇ શક્યા નથી ત્યારે જો તમે પણ આ લોકો પૈકીના એક વ્યક્તિ છો તો જુઓ અમારો VIDEO...