ધર્મ / અઢળક ધનલાભની ઈચ્છા રાખો છો તો આજે શ્રીયંત્ર લાવો, શ્રીયંત્ર મહાલક્ષ્મીનું સાક્ષાત્ સ્વરૂપ છે

For wealth and prosperity, bring these shri laxmi yantra

મુનિ મંત્રેશ્વરના મહાગ્રંથ ચમત્કાર ચિંતામણિમાં લખ્યું છે કે મનુષ્ય દેહમાં લલાટે લક્ષ્મી અને મસ્તકે સરસ્વતી બિરાજે છે અર્થાત્ લક્ષ્મીનો સંબંધ ભાગ્ય સાથે અને સરસ્વતીનો બુદ્ધિ સાથે છે. મનુષ્ય નસીબદાર હોય પરંતુ બુદ્ધિહીન હોય અને જે બુદ્ધિશાળી હોય તે ધનવાન હોતો નથી. સરસ્વતીની કૃપા સાથે મા લક્ષ્મીની કૃપા મેળવવા ધનતેરસના પવિત્ર દિને શ્રીયંત્રની પૂજા કરી ધનવાન બનવાની વાત અને વિધિ અહીં પ્રસ્તુત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ