બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Premal
Last Updated: 12:26 PM, 12 February 2022
પન્ના ધારણ કરવાથી બુધ ગ્રહ થાય છે મજબૂત
જ્યોતિષ શાસ્ત્રમાં પન્ના ધારણ કરવાથી ઘણા ફાયદા ગણાવવામાં આવ્યાં છે. કહેવાય છે કે આ રત્નને ધારણ કરવાથી સૂતેલુ ભાગ્ય પણ જાગી જાય છે. આવો જાણીએ આ ચમત્કારી રત્ન અંગે. જ્યોતિષ ગુણોની વાત કરીએ તો પન્ના બુધનો રત્ન માનવામાં આવે છે. બુધ ગ્રહની પીડાને શાંત કરવા માટે આ રત્નને ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. જો કુંડળીમાં બુધ ગ્રહ નબળો છે તો આ રત્ન જાતકને મજબૂતી પ્રદાન કરે છે. આ સાથે બુધની મહાદશા અને અંતર દશામાંથી છૂટકારો મેળવવા માટે આ રત્નને ધારણ કરવામાં આવે છે. આ સિવાય જો કુંડળીમાં મંગળ, શનિ અને રાહુ-કેતુ સાથે હોય અથવા શત્રુ ગ્રહોની દ્રષ્ટિ હોય તો પન્ના આવશ્ય ધારણ કરવો જોઈએ.
પન્ના ધારણ કરવાના લાભ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ મિથુન અને કન્યા લગ્નની રાશિના જાતકોએ પન્ના પહેરવો ખૂબ લાભકારી સાબિત થાય છે. પન્નાનો બુધ ગ્રહ સાથે સંબંધ છે. એવામાં આ રત્ન વિદ્યાર્થીઓ માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. જેને ધારણ કરવાથી એકાગ્રતા અને સ્મરણ શક્તિ સારી રહે છે. પન્ના ધારણ કરવાથી રોગમાંથી મુક્તિ મળે છે. આ સાથે કુંડળીમાં જો બુધ ગ્રહ અનુકૂળ છે તો વેપાર અને કાર્યક્ષેત્રમાં પણ સારી સફળતા મળે છે. આ સિવાય આ રત્નના પ્રભાવથી નાણાંમાં સફળતા મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો