બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Arohi
Last Updated: 07:14 PM, 15 February 2022
પ્રેગ્નેન્સીમાં સમસ્યા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર દ્રાક્ષમાં મળી આવતા પોલી ફેનોલ રેડ વાઈનમાં પણ હોય ચે. જેના કારણે બાળકોમાં પેન્ક્રિયાટિક સમસ્યાઓ જોવા મળી શકે છે. એટલે કે પોતાની અને બાળકની સુરક્ષા માટે દ્રાક્ષનું સેવન યોગ્ય માત્રામાં જ કરો.
વધારે દ્રાક્ષ ખાવાથી કિડનીની પરેશાની થઈ શકે છે
તે ઉપરાંત વધારે દ્રાક્ષ ખાવાથી ક્રોનિક કિડની ડિઝીઝ અથવા શુગરની સમસ્યા થવા પર દ્રાક્ષનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. તે ઉપરાંત જો તમે પહેલાથી જ આ રોગોની દવા લઈ રહ્યો છો તો દ્રાક્ષ ખાવાથી બચો.
વધારે દ્રાક્ષ ખાવાથી થાય છે પેટ ખરાબ
જો તમે પણ વધારે દ્રાક્ષ ખાવ છો તો પેટ પણ ખરાબ થઈ શકે છે. એટલે કે વારંવાર તમારે બાથરૂમના ચક્કર લગાવવા પડી શકે છે. તેનાથી સારૂ કે યોગ્ય માત્રામાં જ દ્રાક્ષનું સેવન કરો. મીડિયા રિપોર્ટ અનુસાર દ્રાક્ષમાં સેલિસિલિક એસિડ હોય છે. જેનું વધારે સેવન કરવા પર ઈન્ફ્લેમેશન, પેટમાં દુખાવો, ડાયેરિયા અને બ્લોટિંગ જેવી સમસ્યાઓ જોવા મળે છે.
વધારે દ્રાક્ષથી થઈ શકે છે ડાયેરિયા
દ્રાક્ષમાં રહેલી શુગર ડાયરિયાનું કારણ બની શકે છે. જો તમારૂ પેટ પહેલાથી ખરાબ છે તો દ્રાક્ષનું સેવન વધારે પ્રમાણમાં ન કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો