બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / early signs of third wave what covid situation in- maharashtra kerala tells us
Bhushita
Last Updated: 08:25 AM, 10 July 2021
ભારતમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો આવી રહ્યો છે પણ સાથે 2 મહિના બાદ અનેક રાજ્યોમાં સ્થિતિ સુધરી છે. આ સમયે અનેક જગ્યાએ કેસમાં આવી રહેલો વધારો ત્રીજી લહેરની દસ્તક દઈ રહ્યો છે. પીએમ મોદીએ ગુરુવારે બજાર અને અન્ય જગ્યાએ વધી રહેલી ભીડને લઈને કોરોનાના નિયમોનું પાલન ન થવાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ કેરળ અને મહારાષ્ટ્રને લઈને ચિંતા જાહેર કરી છે. આ સાથે હિલ સ્ટેશનો પર વધી રહેલી ભીડને લઈને પણ હેરાની જાહેર કરી છે. આ સાથે રોજ વધી રહેલા કેસથી ફરીથી આ રાજ્યોમાં સંક્રમણ ન વધે તે માટેની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બંને રાજ્યોમાં હજુ પણ વધારે કેસ જોવા મળી રહ્યા છે.
કેરળ અને મહારાષ્ટ્રમાં આવી છે સ્થિતિ
જો કે સૌથી વધારે મુશ્કેલીમાં મૂકનારી વાત એ છે કે મહારાષ્ટ્ર હજુ સુધી બીજી લહેરના કેસમાં પહેલાની સ્થિતિમાં આવ્યું નથી. આ સાથે તેનો પીક 2.5 મહિના પહેલા પસાર થઈ ચૂક્યો હતો. તો કેરળમાં કોરોનાને લઈને ફરીથી કેસમાં વધારો નોંધાયો છે. 8 જુલાઈના રોજ છેલ્લા મહિને 2 વાર કેસ 15000ને પાર પહોંચ્યા હતા.
हमारे देश में 90 ज़िले ऐसे हैं जहां देश में कोरोना वायरस के 80% मामले आ रहे हैं। देश में कोरोना वायरस के 53% मामले दो राज्यों महाराष्ट्र और केरल में आ रहे हैं: लव अग्रवाल, स्वास्थ्य मंत्रालय के संयुक्त सचिव #COVID19 pic.twitter.com/d8f4o8PaZG
— ANI_HindiNews (@AHindinews) July 9, 2021
આ જિલ્લામા પણ સ્થિતિ હજુ પણ ચિંતાજનક
કેરળમાં મલ્લપુરમ, કોટ્ટયમ, કાસરહોડ, કોઝિકોડ અને થિસૂરમાં આંકડા ચિંતાજનક છે. કેરળના 14 જિલ્લામાં સૌથી વધારે અડધાથી વધારે જિલ્લામાં ગયા મહિને કેસ વધી રહ્યા છે. જ્યારે કોટ્ટયમ, મલ્લપુરમ, કાસરગોડમાં કેસ નિયમિત રીતે વધી રહ્યા છે. કોટ્ટયમ અને થિસૂરમાં કેસ ન તો વધી રહ્યા છે અને ન ઘટી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં આવી છે સ્થિતિ
છેલ્લા 2 અઠવાડિયામાં કોરોના ગ્રાફે અહીં સામાન્ય રૂપ ધારણ કર્યું છે. રોજ અહીં 8000થી 10000 કેસ આવી રહ્યા છે. મુંબઈ, પુણે અને ઠાણેમાં કોરોના પીક પર આવ્યા બાદ હવે કેસ ઘટી રહ્યા છે. આ કેસ હજુ પણ લધારે છે. હજુ પણ વાયરસ અનેક જગ્યાએ સક્રિય છે. તેનું યોગ્ય કારણ જાણી શકાયું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો