શાસ્ત્ર / ભગવાનને ભોગ ધરાવેલો પ્રસાદ ખરીદી કે વેચી ન શકાય

Don't buy any prasad offer God Hindu spirituality

આપણા ધર્મમાં પ્રભુ પ્રસાદનો મોટો મહિમા છે. શાસ્ત્રો અનુસાર દરેક વ્યક્તિએ પરમાત્માનો પ્રસાદ ગ્રહણ કર્યા બાદ જ ભોજન કરવું જોઇએ. આપણે મંદિરોમાં કે ઘરમાં ભગવાનને ભોગ ધરાવ્યા બાદ જ ભોજન કરવાની પ્રથા છે. ભગવાનને અર્પણ કરેલો ભોગ ત્યારબાદ જ પ્રસાદના રુપમાં ગ્રહણ થાય છે. શાસ્ત્રો અનુસાર પ્રભુનો પ્રસાદ અત્યંત પવિત્ર હોય છે. તેને ગ્રહણ કરનાર પણ પવિત્ર બની જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ