બ્રેકિંગ ન્યુઝ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
Pooja Khunti
Last Updated: 11:53 AM, 14 January 2024
સનાતન ધર્મમાં મકરસંક્રાંતિનું વિશેષ મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જ્યારે સૂર્યદેવ ધન રાશીમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશે છે, તો તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને ત્યારબાદ દાન કરવામાં આવે છે. આ દિવસે અમુક ખાસ વસ્તુઓનું દાન કરવામાં આવે તો જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે છે. જાણો મકરસંક્રાંતિનાં દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ.
ખિચડી
મકરસંક્રાંતિનાં દિવસે ખિચડી દાન કરવી ખુબજ શુભ માનવામાં આવે છે. તેનાથી ગ્રહ દોષથી છુટકારો મળે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે છે.
કાળા તલનું દાન
શનિનાં અશુભ પ્રભાવોથી છુટકારો મેળવવા માટે કાળા તલનું દાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. જેના કારણે તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે.
નમકનું દાન
મકરસંક્રાંતિનાં દિવસે નમકનું દાન ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે. આવું કરવાથી નકારાત્મકતા દૂર થાય છે.
વાંચવા જેવું: આજે ઉત્તરાયણની સાથે વિનાયક ચોથ: ગણેશજીની આ રીતે પૂજા કરવાથી દૂર થશે તમામ વિઘ્ન, જાણો ઉપાય
મગફળીનું દાન
મકરસંક્રાંતિનાં દિવસે જરૂરિયાતમંદોને મગફળી, રેવડી અને તલનાં લાડુનું દાન કરવું જોઈએ.
પશુઓને ઘાસ ખવડાવો
મકરસંક્રાંતિનાં દિવસે પશુઓને ઘાસ ખવડાવવું જોઈએ. આવું કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે છે.
ઉનવાળા વસ્ત્રોનું દાન
મકરસંક્રાંતિનાં શુભ દિવસે જરૂરિયાતમંદ લોકોને ઉની વસ્ત્રો દાન કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આવું કરવાથી શનિ અને રાહુનાં પ્રકોપથી મુક્તિ મળે છે.
તેલનું દાન કરો
મકરસંક્રાંતિનાં દિવસે શનિ મંદિરમાં તેલ ચડાવવું શુભ માનવામાં આવે છે. આવું કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy