બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ધર્મ / Do this before entering the temple otherwise you will never get the fruit of worship and prayer

આસ્થા / મંદિરમાં દર્શન કરવા જાવ ત્યારે પ્રવેશ કરતા પહેલા કરી લો આ નાનકડુ કામ, પૂજા-પ્રાર્થનાનું સંપૂર્ણ ફળ મળશે

Arohi

Last Updated: 03:40 PM, 24 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંદિર જવું અને પ્રાર્થના કરવી જીવનમાં સકારાત્મકતા લાગે છે. માટે કરોડો લોકો આ દિવસે મંદિર જઈને ભગવાનની પૂજા પ્રાર્થના કરે છે. પરંતુ મંદિર જતા પહેલા અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

  • જીવનમાં સકારાત્મકતા લાવે છે પૂજા અને પ્રાર્થના 
  • મંદિર જઈ ભગવાનની પૂજા કરતા પહેલા કરો આ કામ 
  • નહીં તો પૂજા અને પ્રાર્થનાનું નહીં મળે ફળ 

હિંદૂ ધર્મમાં મંદિર જવા અને ભજન-પૂજન કરવાની પરંપરા છે. આવું કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે. સુખ-સમૃદ્ધિ અને શાંતિ મળે છે. પરંતુ ઘણી વખત લોકોને રોજ મંદિર જવા અને ખૂબ પૂજા-પ્રાર્થના કર્યા બાદ પણ ફળ નથી મળતુ. 

તેના પાછળનું કારણ છે મંદિર જવાના અમુક નિયમ, જેનું પાલન કરવું જરૂરી છે. ત્યારે જ દેવી-દેવતાઓની કૃપા થાય છે. આવો જાણીએ મંદિર જતા પહેલા કઈ વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. 

મંદિર જતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન 
મંદિરમાં માન પહેલા પવિત્રતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ત્યાંરે જ ત્યાની સકારાત્મક ઉર્જા તમે લઈ શકશો. તેના માટે શરીર અને કપડાને સાફ-સુથરા રાખવાની સાથે મનનું સાફ હોવું પણ જરૂરી છે. એટલે અહંકાર, ખરાબ વિચાર ત્યાગ કરીને જ મંદિરમાં પ્રવેશ કરો. 

સીડીઓને સ્પર્શ કરી પ્રણામ કરી પોતાને ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરવાની ભાવના છે. જ્યારે તમે ભગવાનની શરણમાં જાઓ તો તમારી દરેક પ્રાર્થના સાંભળવામાં આવશે અને મનોકામના પુરી થશે. 

ભગવાનને કરો ધન્યવાદ 
ભગવાનને સૌથી પહેલા ધન્યવાદ કરો. તમારા જીવનમાં જે પણ કંઈ છે તેના પ્રતિ આભાર વ્યક્ત કરો. ત્યાર બાદ તમે જે ઈચ્છો છો તેને મેળવવા માટે ઈશ્વરને પ્રાર્થના કરો. જીવનમાં બધુ મેળવવા માટે સૌથી વધારે જરૂરી છે એ વસ્તુઓ માટે સતત આભાર વ્યક્ત કરવો. જે તમારા જીવનમાં પહેલાથી હાજર છે. પથી તે ઘર-ગાડી, નોકરી-વ્યવસાય, સ્વાસ્થય હોય કે પરિવાર અથવા સંબંધ હોય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ