બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Arohi
Last Updated: 01:53 PM, 8 September 2022
ગણેશોત્સવ 31મી ઓગસ્ટ 2022ના રોજ ગણેશ ચતુર્થીથી શરૂ થયો હતો. જે આવતીકાલે 9મી સપ્ટેમ્બર 2022ના રોજ અનંત ચતુર્દશીના રોજ સમાપ્ત થશે. આ દિવસે ગણપતિની મૂર્તિઓનું નદી, તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. પર્યાવરણના રક્ષણ માટે ગણપતિ વિસર્જન ઘરોમાં પણ કરવામાં આવે છે.
મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ગણેશ વિસર્જન નિમિત્તે વિશાળ શોભાયાત્રાઓ કાઢવામાં આવે છે અને ગણપતિ બાપ્પાને ધામધૂમથી વિદાય આપવામાં આવે છે. ગણપતિ વિસર્જન દરમિયાન કેટલાક ખાસ નિયમોનું ધ્યાન રાખવું જોઈએ નહીંતર વિસર્જનમાં થયેલી ભૂલોને કારણે ગણપતિ બાપ્પા ગુસ્સે થઈ શકે છે.
ગણેશ વિસર્જનના મહત્વના નિયમો
ગણેશ વિસર્જન પહેલા નિયમ પ્રમાણે ગણપતિની પૂજા કરો. તેમને ધૂપ, દીપ, પુષ્પ, દુર્વા, નૈવેદ્ય અર્પણ કરો. જ્યારે તમે વિસર્જન સ્થાન પર પહોંચો ત્યારે ફરી એકવાર ગણપતિને હળદર, કુમકુમ અને અક્ષત ચઢાવો.
ગણપતિ બાપ્પાની આરતી કરો અને ભૂલોની માફી માગો. તે પછી વિસર્જન કરો. ગણપતિ વિસર્જન હંમેશા શુભ સમયે કરો. આ વર્ષે 9 સપ્ટેમ્બર 2022 એ અનંત ચતુર્દશીના રોજ ગણેશ વિસર્જન માટે સવારે 06.03 થી 10.44 અને સાંજે 5 થી 6.30 સુધીનો શુભ સમય છે.
આ વસ્તુઓનું પણ સાથે કરો વિસર્જન
ગણેશ વિસર્જન દરમિયાન ધ્યાનમાં રાખો કે ગણપતિને પાન, સોપારી, પાન, મોદક, ઘરો, નાળિયેર જેવી જે સામગ્રી અર્પણ કરવામાં આવી છે તેનું પણ મૂર્તિ સાથે વિસર્જન કરો. નાળિયેરને વધેરો નહીં, તેને પણ વિસર્જિત કરો.
આ રીતે કરો મુર્તિનું વિસર્જન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો