બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:55 AM, 9 November 2020
ADVERTISEMENT
લોખંડની વસ્તુઓ ન ખરીદવી જોઈએ. કહેવાય છે કે લોખંડની વસ્તુ ઘરમાં લાવવાથી રાહુ ગ્રહની અશુભ છાયા પડે છે. રાહુની નજર પડતાની સાથે સમસ્યાઓ વધવા લાગી છે. માન્યતા એવી છે કે કાંચનો સામાન સંબંધ રાહુ ગ્રહથી હોય છે પરંતુ ધનતેરસના દિવસે કાંચની વસ્તુઓ ન ખરીદવી જોઈએ.

ADVERTISEMENT
ધનતેરસ પર વાસણ ખરીદવાની પરંપરા ઘણા સમયથી ચાલી રહી છે. સ્ટીલ પણ લોખંડનું બીજું રુપ છે એટલા માટે કહેવાય છે કે વાસણ ન ખરીદવા જોઈએ. સ્ટીલ સિવાય કોપર અને બ્રોન્ઝના વાસણ ખરીદી શકાય છે.
.jpg)
ADVERTISEMENT
ધનતેરસના દિવસે કાળા રંગની વસ્તુઓને ઘરમાં લાવવાથી બચવું જોઈએ. ઘનતેરસ એક બહું શુભ દિવસ છે જ્યારે કાળો રંગ હંમેશા દુર્ભાગ્યનું પ્રતીક મનાઈ રહ્યું છે. એટલા માટે ઘનતેરસ પર કાળા રંગની વસ્તુઓ ખરીદવાથી બચવું જોઈએ. ધનતેરસના દિવસે તમે ખરીદી કરવા માટે નિકળો છો તો ચાકુ, કાતર તથા બીજા ધારદાર હથિયારો ખરીદવાથી બચવું જોઈએ.
(નોંધ- આ લેખ મળતી જાણકારીના આધારે લખાયો છે. આના પર અમલ કરતા પહેલા તમારા વિશેષજ્ઞોની સલાહ લેવી)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.