મહત્વનું / જાણો, ધનતેરસ પર શુ ખરીદવું શુભ રહેશે, કઈ વસ્તુની ખરીદીથી બચશો

dhanteras 2020 date shopping according vastu shastra

આખા વર્ષમાં ધનતેરસનો દિવસ ખરીદી માટે સૌથી શુભ માનવામાં આવે છે. ધનતેરસને ધનત્રયોદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે દરેક વ્યક્તિ પોતાની આર્થિક સ્થિતિ અનુસાર કંઈકને કંઈક જરુરી વસ્તુઓ ખરીદે છે. મોટાભાગના લોકો આ દિવસે વાસણો ખરીદે છે. કેટલાક લોકો આ દિવસે કપડા ખરીદે છે. ધનતેરસની ખરીદારીમાં વાસ્તુ ટીપ્સનું ખુબ મહત્વની ગણાય છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ