અનોખું / એવું મંદિર જ્યાં પ્રભૂની સામે લખવામાં આવેલી તમામ મનોકામના થાય છે પૂરી, તમામ ધર્મના લોકો આવે છે દર્શને

devotees write their wishes in siddhivinayak temple in mumbai

ભક્તોના વિધ્નહર્તા પુજ્ય ગણેશજીને કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા પુજવામાં આવે છે. દેવોમાં તે પ્રથમ પૂજનીય છે. અનેક જગ્યાએ તેમના અનેક મંદિર છે. પણ એક મંદિર એવું છે જ્યાં તેમની સામે ઈચ્છા લખવાથી ઈચ્છાપુર્તિ થાય છે. જાણો એ કયું મંદિર છે જ્યાં ઈચ્છા બોલીને નહીં પણ લખીને પ્રભુની સમક્ષ રખાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ