બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / coronavirus in Gujarat government use decoding system for rationing shop
ADVERTISEMENT
રાજ્યના 60 લાખ APL-1 કાર્ડ ધારકોને પુરવઠો આપવાની જાહેરાત કરવામાં આવી છે.
60 લાખ પરિવારોને પુરવઠો આપવાનો કેબિનેટમાં નિર્ણય લેવાયો છે. 13 એપ્રિલથી APL-1 કાર્ડ ધારકોને અનાજ મળશે . સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવાકાર્ડમાં કોડ વ્યવસ્થા ઉભી કરાઈ છે. રેશન કાર્ડના છેલ્લા આંકડા પ્રમાણે મળશે પુરવઠાનો જથ્થો. 13થી 18 એપ્રિલ સુધી કાર્ડ ધારકોને મળશે પુરવઠો.
આ તારીખ અને રાશકાર્ડના નંબર વાઈઝ મળશે અનાજ
ADVERTISEMENT
જે લોકો અનાજ નક્કી કરેલી તારીખે અનાજ લેવા ન જઈ શકે તો તેમણે 18 તારીખે અનાજ મળશે. સુખી સંપન્ન લોકો સ્વેચ્છાએ પોતાનો હક જતો કરે તો જરૂરિયાત મંદ સુધી જથ્થો પહોંચાડી શકાય.
ADVERTISEMENT
1077 છે હેલ્પ લાઈન નંબર
કર્મચારી ને છૂટા નહીં કરી શકાય. આ માટે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઈન નંબર. વ્યવસાઈક એકમો કર્મચારીઓને છુટા નહીં કરી શકે.
ADVERTISEMENT
NFSAમાં ન સમાવાયા હોય એવા પરિવારને પણ મળશે અનાજ
APL 1, APL 2, BPL, અત્યોંદય તમામ રાશન કાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ મળશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.