બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus in Ahmedabad police complain against dinesh chauhan samyavadi party

વિરોધ / "કોરોના કરફ્યુ વચ્ચે દુકાનો 24 કલાક કેમ ખુલ્લી છે" ના પોસ્ટર લગાવનાર દિનેશ ચૌહાણ સામે કાર્યવાહી

Gayatri

Last Updated: 09:55 AM, 28 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શહેરમાં PI અને વહિવદારો બાબતે લાગેલા પોસ્ટરો મામલે આખરે પોલીસે બોર્ડ લગાવનાર સામે કાર્યવાહી હાથ ધરી છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો?

  • પીઆઇ અને વહીવટદારો બાબતે લખ્યા પોસ્ટર
  • DCP ઝોન-3 ની ઓફિસ બહાર પણ લગાવાયા બેનરો
  • અમુક દુકાનોને 24 કલાક ખુલ્લી રાખવા દેવાતી હોવાનો આક્ષેપ

શહેરકોટડામાં PI અને વહિવટદારના બોર્ડ લગાવવાનો મામલે ગુનો નોંધાયો છે. PI અને વહિવટદારના બોર્ડ લગાવનાર સામે ગુનો નોંધીને કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 
ભારતીય સામ્યવાદી પક્ષના મહામંત્રી દિનેશ ચૌહાણ સામે ગુનો નોંદામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ બોર્ડ બનાવનાર શખ્સ સામે પણ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. 

શું છે મામલો? 

અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં PI અને વહીવટદારો બાબતે પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. આ બેનરો DCP ઝોન-3 ની ઓફિસ બહાર પણ લગાવવામાં આવ્યા છે. અમુક દુકાનોને 24 કલાક ખુલ્લી રાખવા દેવાતી હોવાનો આક્ષેપ થયા છે. આ બેનરો ભારતીય સામ્યવાદી પક્ષ તરફથી લગાવવામાં આવ્યા છે. શહેરમાં 10 જગ્યા પર આ બેનરો લાગ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ