બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / corona will be completely destroyed by September says astrology
Kavan
Last Updated: 09:20 PM, 23 May 2020
ઉલ્લેખનીય છે કે, જ્યોતિષના મતે જાન્યુઆરી બાદ તે ગંભીર રીતે ફેલાયો, જેમાં સૌથી પહેલા 26 ડિસેમ્બરના રોજ સૂર્ય ગ્રહણ હતું. આ ગ્રહણ નકારાત્મક પરિણામ આપનારું હતું. તેને જોતા આ મહામારી ઉભી થઇ. ત્યારે હવે જ્યોતિષોનુ માનીએ તો આગામી 21 જૂનના રોજ ફરીથી સૂર્ય ગ્રહણ થવાનું છે.
સૂર્ય ગ્રહણ બાદ ફરી સર્જાશે વિશેષ યોગ
આપને જણાવી દઇએ કે, સૂર્ય ગ્રહણ બાદ એક એવા યોગ સર્જાવાના છે. જેમાં કોરોનાના સંક્રમણ ખતમ થવાનું શરૂ થશે અને ત્યારબાદ તે સપ્ટેમ્બર સુધીમાં સંપૂર્ણ રીતે નાશ પામશે.
દિલ્હી સંસ્કૃત અકાદમીના સચિવે કર્યો ખુલાસો
આ વિચાર દિલ્હી સંસ્કૃત અકાદમીના સચિવ ડો. જીતરામ ભટ્ટે " કોવિડ-19 વિષાણુના સંદર્ભમાં જ્યોતિષ શાસ્ત્રની વિવેચના" વિષય પર આધારિત વીડિયો કોન્ફરન્સમાં વ્યક્ત કર્યા હતા. આ ચર્ચામાં મુખ્ય વક્તા ઉત્તરાખંડ સંસ્કૃત વિશ્વ વિદ્યાલયના કુલપતિ પ્રો.દેવી પ્રસાદ ત્રિપાઠી હતા. આ ચર્ચામાં અકાદમીના ઉપાધ્યક્ષ પણ હાજર રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો