નિવેદન / ગુજરાતમાં ક્યારથી શરૂ થશે પ્રાથમિક શિક્ષણ? CM રૂપાણીએ જાણો શું આપ્યો જવાબ

CM Vijay Rupani statement in junagadh

જૂનાગઢ પ્રવાસે ગયેલા રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિજય રૂપાણી નરસિંહ મહેતા યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમણે રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવાને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ