બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Dharma Yatra / શરૂ થવા જઇ રહ્યો છે ચાતુર્માસ, ભૂલથી પણ આ 4 કાર્યો ન કરતા, નહીંતર આવશે નુકસાન વેઠવાનો વારો
5 ફોટો ગેલેરી
Last Updated: 04:22 PM, 8 July 2024
1/5
હિન્દુ ધર્મની માન્યતા અનુસાર,અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશીથી સૃષ્ટીના કર્તાધર્તા ભગવાન વિષ્ણુ નિદ્રામાં જતા રહે છે. આ એકાદશીને દેવશયની એકાદશી કહેવાય છે. દરમિયાન સૃષ્ટિના પાલનની જવાબદારી શંકર ભગવાન પાસે હોય છે. કાર્તિક માસમાં વિષ્ણુ ભગવાનનો શયનકાળ પૂર્ણ થાય છે. તે સમયગાળાને ચાતુર્માસ કહેવાય છે. આ ચાતુર્માસ દરમિયાન કેટલાક કામો કરવાની મનાઈ કરવામાં આવી છે. જો તમે વર્જિત વસ્તુઓ ચાતુર્માસમાં ખરીદો છો તો તમને જીવનમાં નુકશાન થઈ શકે છે. આવો જાણીએ કે ચાતુર્માસમાં કઈ વસ્તુ ન ખરીદવી જોઈએ.
2/5
3/5
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ