બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / Chandra Grahan 2023 vastu tips will change your life makes you rich financial stability during lunar eclipse

જ્યોતિષ શાસ્ત્ર / Chandra Grahan 2023: શું તમારે થવું છે માલામાલ? તો આજના ચંદ્રગ્રહણના દિવસે અપનાવો આ વાસ્તુ ટિપ્સ, પછી જુઓ

Arohi

Last Updated: 09:24 AM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandra Grahan 2023: ચંદ્ર ગ્રહણ વખતે અમુક વાસ્તુ ટિપ્સ ફોલો કરવાથી તમારી કિસ્મત ચમી શકે છે અને તમે માલામાલ થઈ શકો છો. જાણો તે વાસ્તુ ઉપાયો વિશે.

  • ચંદ્ર ગ્રહણ પર કરો આ ઉપાય 
  • આ વાસ્તુ ટિપ્સ ચમકાવશે કિસ્મત 
  • તમે થઈ જશો માલામાલ 

વર્ષનું છેલ્લુ ચંદ્ર ગ્રહણ 28 ઓક્ટોબરની રાત્રે લાગશે. આ ગ્રહણ ભારતમાં પણ જોઈ શકાશે. ચંદ્ર ગ્રહણ વખતે એક વાસ્તુ ઉપાય જો તમે કરી લીધો તો ક્યારેય ધનની કમી નહીં થાય. 

ચંદ્ર ગ્રહણ વખતે કરો આટલી વસ્તુઓ 

  • વાસ્તુ અનુસાર ગ્રહણ વખતે ઘરમાં જો મંદિર છે તો તેના દ્વાર તરત બંધ કરી દો. 
  • જ્યારે ગ્રહણ પૂર્ણ થાય તો મંદિરની સારી રીતે સફાઈ કરો અને ગંગાજળનો છંટકાવ કરો. 
  • ત્યાર બાદ ભગવાનના જુના વસ્ત્રો બદલીને નવા વસ્ત્ર પહેરાવો અને મંદિરની સજાવટને પણ બદલી નાખો. 
  • ભગવાનના જુના વસ્ત્રોને નદીમાં નિયમાનુસાર સારી રીતે પ્રવાહિત કરો. 
  • ધ્યાન રાખો કે જે નવા વસ્ત્ર તમે ભગવાનને પહેરાવ્યા છે તેનો રંગ લાલ અથવા પીળો હોવો જોઈએ. 
  • ચંદ્ર ગ્રહણ વખતે આ વાસ્તુ ઉપાયથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમની કૃપા તમારા પર રહે છે. 
  • માન્યતા છે કે આ ઉપાય કરનાર ક્યારેય ગરીબ નથી રહેતા. માતા લક્ષ્મીની કૃપાથી વ્યક્તિ ધનવાન થઈ જાય છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ