ધર્મ / આવતી કાલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભઃ જાણો ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત

chaitra navratri start tomorrow

આવતી કાલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. અત્યારે શહેરનાં તમામ મંદિર બંધ છે ત્યારે આ પહેલી નવરાત્રી છે કે જેમાં ભક્તો મંદિરમાં ગયા વગર નવરાત્રી કરશે. સામાન્ય રીતે આખા વર્ષ દરમિયાન ર ગુપ્ત અને ર પ્રાકટ્ય નવરાત્રી હોય છે.

બ્રેકિંગ ન્યૂઝ