બ્રેકિંગ ન્યુઝ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
Vaidehi
Last Updated: 08:00 PM, 15 September 2023
દેશનાં લાખો વેપારીઓ માટે સારી ખબર છે. નાણામંત્રાલયે GSTની 31 પીઠ બનાવી છે. આ પીઠ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થાપિત કરવામાં આવશે. આ પગલાંથી ટેક્સ સંબંધિત 14000થી વધારે ફરિયાદો કે મામલાઓને ઝડપથી ઉકેલવામાં આવશે. વર્તમાનમાં ટેક્સ ઓફિસર્સનાં નિર્ણયથી અસંતુષ્ટ કરદાતાઓને સંબંધિત ઉચ્ચ ન્યાયાલયોનાં ચક્કર કાપવા પડે છે. અરજીઓ ઉકેલવામાં લાંબો સમય લાગી જાય છે કારણકે ઉચ્ચ ન્યાયાલયોમાં પહેલાથી જ ઢગલો કેસો પેંડિંગ પડ્યાં છે. આ ઉપરાંત GST મામલા માટે કોઈ વિશિષ્ટ પીઠ બનાવવામાં આવી નથી.
14 હજારથી વધારે મામલાઓ
લોકસભામાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર કેન્દ્રીય GST અધિકારીઓની તરફથી કરવામાં આવેલી કર માંગની સામે દાખલ કરવામાં આવેલી અપીલની સંખ્યા જૂન અંત સુધીમાં 14227 થઈ ગઈ જે માર્ચ 2021માં 5499 હતી. GSTની રાજ્ય સ્તરીય પીઠોની સ્થાપનાથી કંપનીઓ સંબંધિત વિવાદોનો જલ્દીથી ઉકેલ આવશે.
31 પીઠોનું નિર્માણ
નોટિફિકેશન અનુસાર ગુજરાત તથા અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશો દાદરાનગર હવેલી અને દમણ-દીવમાં GSTની 2 પીઠો હશે જ્યારે ગોવા અને મહારાષ્ટમાં કુલ 3 પીઠ સ્થાપવામાં આવશે. કર્ણાટક અને રાજસ્થાનમાં 2-2 પીઠો જ્યારે ઉત્તરપ્રદેશમાં 3 પીઠ રહેશે. પ.બંગાળ, સિક્કિમ, અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ, તમિલનાડુ, પોંડીચેરીમાં કુલ 2-2 GST પીઠ રહેશે. કેરળ અને લક્ષદ્વીપમાં 1 પીઠ રહેશે. સાત પુર્વોત્તર રાજ્યો અરુણાચલ પ્રદેશ, અસમ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરની એક પીઠ હશે. અન્ય રાજ્યોમાં પણ GSTની 1-1 પીઠ રહેશે.
દ્વિતીય ચરણનું કામ શરૂ કરવામાં આવશે
AMRGનાં એસોસિએટ સીનિયર પાર્ટનર રજત મોહને કહ્યું કે હવે ટ્રિબ્યુનલ માટે યોગ્ય સ્થાનો પસંદ કરવા, યોગ્ય સદસ્યોની નિમણૂક અને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંસાધનો ઉપલબ્ધ કરાવવાનું કામ દ્વિતીય ચરણમાં શરૂ કરવામાં આવશે. ઉદ્યોગ મંડળ CIIનાં મહાનિર્દેશક ચંદ્રજીત બેનર્જીએ કહ્યું કે આ પ્રકારનાં ટ્રિબ્યુનલ ન હોવાને કારણે વેપારીઓએ હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવવા પડે છે જે સામાન્યરૂપે લાંબી પ્રક્રિયા છે અને તેમાં ઘણાં પૈસા પણ ખર્ચાઈ જતાં હોય છે. આ સિવાય ઉચ્ચ ન્યાયલયો પર બોજ પણ વધી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy