બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Arohi
Last Updated: 04:45 PM, 23 October 2023
છેલ્લા 7 વર્ષથી પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવેલો હતો. હવે બોમ્બે હાઈકોર્ટે હાલમાં જ આ પ્રતિબંધને વધારવાની માંગ કરવા માટેની એક અરજીને ફગાવી છે.
આ પ્રતિબંધના કારણે માહિરા ખાન, ફવાદ ખાન, આતિફ અસલમ, અલી ઝફર, જાવેદ શેખ અને રાહત ફતેહ અલી ખાન સહિત ઘણા મોટા પાકિસ્તાની કલાકારો પર અસર પડ્યો હતો.
પ્રતિબંધથી એકતા અને શાંતિને પ્રોત્સાહન ન મળી શકે
મામલાની અધ્યક્ષતા કરતા જસ્ટિસ સુનીલ બી શુક્રે અને ફિરદૌસ પુનીવાલાએ પોતાના વિચાર વ્યક્ત કરતા કહ્યું કે આ પ્રકારે બેનના કારણે સાંસ્કૃતિક સદ્ભાવ, એકતા અને શાંતિને પ્રોત્સાહન નહીં મળે. અરજીમાં યોગ્યતા ન હોવાના કારણે તેને મંજૂરી આપવાનો ઈનકાર કરવામાં આવ્યો છે.
સંસ્કૃતિઓ બે દેશોની વચ્ચે શાંતિ લાવે છે
બેંચે કહ્યું, "એક વ્યક્તિ જે દિલથી સારો છે તે પોતાના દેશમાં એવી કોઈ પણ ગતિવિધિનું સ્વાગત કરશે જે દેશની અંદર અને સીમા પર શાંતિ, સદ્ભાવને પ્રોત્સાહન આપે. કલા, સંગીત, રમત, સંસ્કૃતિ, નૃત્ય વગેરે જેવી ગતિવિધિઓ છે જે રાષ્ટ્રીયતાઓથી ઉપર ઉઠે છે. સંસ્કૃતિઓ વાસ્તવમાં બે દેશોની વચ્ચે શાંતિ, એકતા અને સદ્ભાવ લઈને આવે છે."
સાચ્ચો દેશભક્ત નિસ્વાર્થ હોય છે
કોર્ટે કહ્યું કે લોકોએ આ સમજવું જોઈએ કે દેશભક્ત હેવા માટે કોઈને બીજા દેશ ખાસ કરીને પડોસી દેશના લોકોના પ્રતિ દુશ્મનીની ભાવના રાખવાની જરૂર નથી. સાચ્ચા દેશભક્ત એ છે જે નિસ્વાર્થ છે અને પોતાના દેશ માટે સમર્પિત છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime