બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / સ્પોર્ટસ / Cricket / Big news for Mahi's fans: MS Dhoni made a big announcement about retirement
Megha
Last Updated: 09:08 AM, 18 April 2023
મહેન્દ્ર સિંહ ધોનીને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધા તેને 3 વર્ષ થઈ ગયા છે પણ એ છતાં તેઓ તે IPLમાં ભાગ લઈ રહ્યો છે. જણાવી દઈએ કે આ સિઝનમાં પણ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. જો કે આ સિઝનની શરૂઆત પહેલા જ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ ધોનીની છેલ્લી IPL હશે, આ અટકળો પાછળનું કારણ એમ છે કે ધોની એ જ ગયા વર્ષે કહ્યું હતું કે તે ચેન્નાઈમાં લોકોની સામે રમીને જ નિવૃત્તિ લેવા માંગશે.
Handled with care! 🫶🏻#RCBvCSK #WhistlePodu #Yellove 🦁💛 @msdhoni pic.twitter.com/lbXGXdrtQw
— Chennai Super Kings (@ChennaiIPL) April 17, 2023
એવામાં આ વર્ષિની સિઝન એટલે કે IPL 2023 ફરીથી હોમ-અવે ફોર્મેટમાં રમાઈ રહી છે. હવે આ કારણે એવું માનવામાં આવતું હતું કે ધોની આ સિઝન બાદ સંન્યાસ લઈ શકે છે પણ આ બધી અટકળો વચ્ચે ધોનીએ પોતાની નિવૃત્તિ અંગે મોટી વાત કહી છે અને તેઓ નિવૃત્તિ વિશે શું વિચારી રહ્યા છે એ પણ જણાવ્યું છે.
વાત એમ છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સંબંધિત એક ઈવેન્ટમાં એમએસ ધોનીને આઈપીએલમાંથી નિવૃત્તિ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અને એ પ્રશ્નના જવાબ પર ધોનીએ કહ્યું હતું કે, 'આ અંગે નિર્ણય લેવા માટે હજુ ઘણો સમય છે, અત્યારે મારે IPL 2023માં ઘણી મેચો રમવાની છે અને જો હું એવામાં કંઈક કહું તો કોચ દબાણમાં આવી શકે છે.'
Derby Night Done Right!✅#RCBvCSK #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/pGerjSyh5B
— Chennai Super Kings (@ChennaiIPL) April 17, 2023
એટલે હવે ધોનીના નિવેદન પરથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે હાલ ધોનીનો IPLમાંથી નિવૃત્તિ લેવાનો ઇરાદો નથી. આ સાથે જ એવું માનવામાં આવે છે કે જ્યાં સુધી CSKમાં નવું નેતૃત્વ તૈયાર ન થાય ત્યાં સુધી ધોની લીગનો એક ભાગ બની રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો